Western Times News

Gujarati News

કોર્પોરેશનમાં ભાજપના અઢી વર્ષના નિષ્ફળ શાસન વિરુદ્ધ “ભારત જાેડો જન અધિકાર યાત્રા” કાઢવામાં આવી

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનમાં ભાજપના અઢી વર્ષના નિષ્ફળ શાસન વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જાેડો જન અધિકાર યાત્રા કાઢવામાં આવી

જેમાં કોંગ્રેસ પક્ષ ના ઉપનેતા શૈલેશભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હિંમતસિંહભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડા વાલા,

અમદાવાદ શહેર ના પ્રભારી બિમલભાઈ શાહ મ્યું. કોંગ્રેસ પક્ષ ના નેતા શેહઝાદ ખાન પઠાણ તથા મ્યુનિ કોંગ્રેસ પક્ષ ના મ્યુનિ કાઉન્સિલરો સહિત કોંગ્રેસ પક્ષ ના વિવિધ આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિક્ટોરિયા ગાર્ડન થી

મ્યુનિ કોર્પોરેશન દાણાપીઠ સુધી ની જન અધિકાર યાત્રા કાઢી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે મેયરને મળી ઉપરોક્ત બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.