Western Times News

Gujarati News

અમદાવાદમાં સત્યાગ્રહ છાવણી પરિવાર દ્વારા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી

ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી .

ત્યારે ગુજરાત વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપી નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા .આ સાથે શહેરમાં આવેલ ખ્યાતનામ સોસાયટી સત્યાગ્રહ છાવણીમાં પણ 500 જેટલા મીઠાઈ બોક્સનું વિતરણ કરી શ્રી રામચંદ્રજીના અયોધ્યા આગમન અવસરના વધામણાં કર્યા હતા.

-Madhu Shah

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.