Western Times News

Gujarati News

શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પુનમના દિવસે શ્રધ્ધાળુઓનો ધસારો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે પુનમના દિવસે નિમિત્તે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્‌યા હતા. શ્રધ્ધાળુઓએ આજના પવિત્ર દિવસે દેવી-દેવતાઓના દર્શનાર્થે પડાપડી કરી હતી, જેને લઇ ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું. પૂનમને લઇ શહેરના શાહીબાગ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર  શ્રધ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને સ્વામિનારાયણ મંદિર ભકતોની ભારે ભીડ જામી હતી. આજના પવિત્ર પ્રસંગે  હરિ ભકતો શાહીબાગ  ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.