Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મેથાન-સરવાળ વચ્ચેના તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતાઃ પાંચેય બાળક તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા સુરેન્દ્રનગર,  ધ્રાંગધ્રા પાસે આવેલા એક તળાવમાં...

ભરૂચ, ગુજરાતમાં હવે પશુઓમાં પણ લમ્પી નામનો વાયરસ એ હાહાકાર મચાવ્યો છે.ત્યારે પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.ત્યારે જે પશુપાલકોના...

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને આ યાત્રા સ્વયંભુ રીતે કાઢવામાં આવી ન હતી. પરંતુ આ વર્ષે ભારે હર્ષોલ્લાષ સાથે...

ભરૂચ જીલ્લાના કમર્ચારીઓનું આવેદન (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાની સરકારી મામલતદાર કચેરીઓમાં આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે...

અમદાવાદ, ભારતીય તટરક્ષક દળ (ICG)ના જહાજ C-413 દ્વારા 02/03 ઑગસ્ટ 2022ની મધ્યરાત્રીએ ઓખાના દરિયામાં બચાવ ઓપરેશન હાથ ધરીને પૂરમાં ફસાયેલી...

અમદાવાદ,  દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા સમુદ્રના બીચોની સ્વચ્છતા અને...

તાપી, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ, વલસાડ, ભરૂચ, સુરત, ઘોઘા-ભાવનગર,અમરેલી મળી અંદાજીત 5 લાખથી વધુ વાંસની સ્ટીક માટેના ઓર્ડર મળ્યા હર ઘર...

L&T એ વડોદરા નજીક આઇ.ટી ટેક્નોલોજી પાર્કમાં રોકાણ માટે રાજ્ય સરકાર સાથે MoU કર્યા-IT ક્ષેત્રે ૧૩,૭પ૦ જેટલા રોજગાર અવસર ઉભા...

અમદાવાદ, એરપોર્ટ, બસ ડેપો અથવા તો રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે સતત જાહેરાતો સાંભળવા મળે છે. સતત એનાઉન્સમેન્ટથી પ્રવાસીઓ કંટાળી...

અમદાવાદ, રાજ્યમાં વરસાદી માહોલ પુનઃ સર્જાયો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો...

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના પરિચાલનના કારણોસર કેટલીક ટ્રેનો ને 28 ઓગસ્ટ 2022 સુધી શનિવાર, રવિવારના રોજ રદ કરવામાં આવી...

અચાનક પશુના મોત થતાં આરોગ્ય તંત્ર દોડયું: સેમ્પલ લેવાનું શરૂ અમરેલી, અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ...

અમદાવાદ સિવિલ મેડિસીટીને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી-ગર્ભાશયની તકલીફના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી બહેનો માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ...

અમદાવાદ જિલ્લામાં સાણંદના ૩, બાવળાના ૩, દશ્ક્રોઇના ૪, માંડલના ૩, વિરમગામના ૩, દેત્રોજ-રામપુરાના ૩, ધોળકાના ૩, ધંધુકાન ૧ ગામે અમૃત...

દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસોર, નીમચ, ચિતોડગઢ અને માવલી સ્ટેશન પર...

ગિરનારની ગોદમાં ઠેર-ઠેર ધમધમતી ભઠ્ઠીઓ સામે પોલીસ અને વન વિભાગ ઘૂંટણીયે જૂનાગઢ, બોટાદના લઠ્ઠાકાંડ પછી ગુજરાત પોલીસ હરકતમાં આવી છે....

દ્વારકા, દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર દેશના ૧ર જયોતિર્લિંગ પૈકીનું દ્વાદશ એટલે કે ૧રમું જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિર દ્વારકાની યાત્રાએ આવતા તીર્થયાત્રિકો...

(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ તાલુકા ના ગોમા નદીના કિનારે આવેલા પરુણા ગામે માલિકી સર્વે નંબરોની ખેતીની જમીનને અડીને આવેલ જે રેતીના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.