Western Times News

Gujarati News

Search Results for: કેબિનેટ મંત્રી

"માતૃવન"ના નિર્માણ અર્થે મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું -પ્રકૃતિ જતનમાં યોગદાન આપનારા સેવાભાવીઓને "વન પંડિત પુરસ્કાર" તેમજ તાલુકા તથા...

નવી દિલ્હી, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમની ટીમ સોમવારે ભારત આવી હતી, તેમની અવામી લીગ સરકાર સામેના...

મહિલા – બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જુનાગઢ અને ભાવનગરના સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ : આંગણવાડીઓની ફરિયાદ...

મુંબઈ, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે અને એનસીપી નેતા શરદ પવાર આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની મુલાકાતે છે. મળતી...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે નવા અધ્યક્ષ...

દેશના ૯ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ (એજન્સી)નવી દિલ્હી, શનિવારે રાત્રે દેશના ઘણા રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી.રાષ્ટ્રપતિ...

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૌશલ્ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે : કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત* *'ઇન્ડસ્ટ્રીયલ...

પ્રી- લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી GPBS 2025 બિઝનેસ એક્સ્પો : ગુજરાતભરના વેપાર- ઉદ્યોગને વેગ મળશે અમદાવાદ : સરદારધામના...

નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમની એનએસસીએસ (રાષ્ટ્રીય સુરક્ષા સમન્વય સચિવાલય) ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. ઈન્ટેલિજન્સ...

નવી દિલ્હી, ૧૦ વર્ષ બાદ લોકસભાને વિપક્ષના નેતા મળવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળશે. મંગળવારે...

કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી-અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરીના ખાતા યથાવત રખાયા (એજન્સી)નવી દિલ્હી, લોકસભાની...

નવી દિલ્હી, વડા પ્રધાન ઋષિ સુનક ૪ જુલાઈએ સામાન્ય ચૂંટણીની જાહેરાત કર્યા પછી નજીકના સલાહકારો સાથે સપ્તાહાંત વિતાવી રહ્યા છે....

નવી દિલ્હી, ઈઝરાયેલે ફરી એકવાર રફાહમાં હમાસની જગ્યા પર હુમલો કર્યાે છે. પેલેસ્ટિનિયન હેલ્થ એન્ડ સિવિલ ઈમરજન્સી સર્વિસના અધિકારીએ દાવો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બાંધકામ સાઇટ પર મજૂરોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. નિકોલમાં બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થયા પછી હવે...

ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત...

કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદની મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે રોજગાર મેળો યોજાયો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર...

સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે : નદીઓને  પ્રદૂષણ મુક્ત કરવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધ -વન અને પર્યાવરણ...

સુરતના જાણીતા હીરા વેપારી અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાની હાલમાં તેમની નેટવર્થ ૪૮૦૦ કરોડની આજુબાજુ છે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ...

૭૫મું પ્રજાસત્તાક પર્વ : અમદાવાદ જિલ્લો-ઉદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૫મા...

નવી દિલ્હી, રામલલાના જીવનના અભિષેકને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકો રામની ભક્તિમાં ડૂબેલા જાેવા મળે છે. તેઓ તેમની લાગણીઓ...

અરવડેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠામાં ૧૨.૩૯ લાખનુ અનુદાન પણ આપ્યું અયોધ્યા ખાતે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.