Western Times News

Gujarati News

Search Results for: કોરના

નવીદિલ્હી: આજે ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. ત્યારે વિશ્વને યોગનો મંત્ર આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. અને...

સિવિલ એ હોસ્પિટલ નહિ મારો પરિવાર છેઃ સેનેટરી સુપ્રિડેન્ટશ્રી કે.કે.બ્રહ્મભટ્ટ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી હોય. જ્યાં મારા જીવનનો મોટો...

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ કર્મીઓનાં પરિવારને રાહતની રકમ તરત ચૂકવવા સૂચના અમદાવાદ,  સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચાલી...

મુંબઇ, શું હવે ધાર્મિકતા અને આદ્યાત્મિકતાનું સ્વરૂપ બદલાશે? આ વિષય પર કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા સાથે ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં...

સર્વેની કામગીરીમાં ચેપ લાગ્યો કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત- ૧૩મી મેના રોજ શિક્ષકને દાખલ કરાયા અને ૧પમીએ મોત નિપજ્યું અમદાવાદ,...

પરિવારની યાદ તો આવે છે પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે: ભારતીબેન ઠાકોર પાલનપુર,પ પરિવારનીયા તો આવે છે પણ...

કોરોના સંક્રમણથી બચવા આયુર્વેદ-હોમીયોપેથી દવાઓને પ્રાથમિકતા આપતા નાગરિકો કવોરંટાઇન કરાયેલા ૯૧,૩૪૧ વ્યકિતઓએ આયુર્વેદ - હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી જે તમામ...

કર્મચારીઓનો પચીસ માસથી પગાર ન મળતાં રજા પર ઉતર્યા .  પ્રતિનિધિ સંજેલી સંજેલી પંચાયતનો ખાડે જતાં વહીવટને કારણે લોકોમાં ત્રાહિમામ...

ભરૂચ:જંબુસર મુરલીધર મંદિર પાસે વાત્સલ્ય પ્લે સ્કૂલ સંચાલકો દ્વારા કોરના વાયરસ સામે રક્ષણ આપવા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી...

સરસ્વતી તાલુકાના સાંપ્રા ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે સ્પોર્ટ્સ સંકુલના નવીન પ્રકલ્પનો ખાતમૂર્હૂત સમારોહ સંપન્ન CSR અંતર્ગત...

અમદાવાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે સોમવારના દિવસે હોળીના દિવસે પાંચ લાખથી પણ વધારે...

ડાકોરના જાહેર રસ્તાઓ અને મંદિર પાસે મજબુત સુરક્ષા અમદાવાદ:ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવતીકાલે તા. ૬થી ૧૦ માર્ચ સુધી...

અમદાવાદ, શ્રી ગ્રહપીડા નાશક હનુમાનજી મંદિર રામરોટી કેન્દ્ર કાલુપુરની પ્રેરણાથી તથા ભંડેરી પોળ સેવા સમિતિના સહકારથી છેલ્લા ૨૬ વર્ષથી ફાગણ...

તા.૨૯મી ફેબ્રુઆરી,૧૮૯૬ના રોજ વલસાડ ખાતે જન્મનાર સ્વાતંત્ર્ય સેનાની શ્રી મોરારજી દેસાઇના ૧૨૫મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં આવેલ તેમના તૈલચિત્રને...

પ્રતિનિધિ સંજેલી : સંજેલી તાલુકા મથકે પ્રાંતની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ પીવાના પાણીનો કૂવો ગટર યોજનામાં બેદરકારી જાહેર શૌચાલય અને...

જમ્મુ, બાલાકોટ સેક્ટરમાં રહેણાંક વિસ્તારોને સતત નિશાનો બનાવી રહેલા પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના ૩...

અમદાવાદ: રાજદ્રોહ કેસમાં આજે સાબરમતી જેલમાંથી બહાર નીકળતાની સાથે જ હાર્દિક પટેલની માણસા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી લેતાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.