Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રી અમિત શાહ

દાદા ભગવાનના ચુસ્ત અનુયાયી તેવા ‘રાજકારણમાં રહીને પણ રાજકારણથી દુર’ ભુપેન્દ્રભાઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ...

ગાંધીનગર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ...

આજે (સોમવારે) બપોરે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ગુજરાતના નવા મુખ્ય મંત્રી બન્યા છે. રાષ્ટ્રગાનની શરૂઆત કરીને આ કાર્યક્રમ શરૂ થયો હતો. ...

અમદાવાદ, સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આને પગલે ગુજરાતમાં વિધાનસભા...

અમદાવાદ, ગૃહમંત્રી અમિત શાહ જન્માષ્ટમીના પર્વ પર ગુજરાતના પ્રવાસે છે. આજે અમિત શાહે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુ વિતરણ કર્યા હતા....

બુલંદશહેર, બુલંદશહેરના નરૌરા રાજ ઘાટ પર યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, યોગી...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા યોગી સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી...

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે મંગળવારે બપોરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત...

વડોદરા: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ...

નવીદિલ્હી: સરહદ વિવાદને લઈને આસામ અને મિઝોરમ વચ્ચે થયેલી હિંસક ઝઘડાની ઘટનાને લઈને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ...

અમદાવાદ: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે પેગાસસ મુદ્દે એવું નિવેદન આપ્યું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવા બનાવો...

નવીદિલ્હી: દેશના ગૃહ પ્રધાન અમિત શાહનું કહેવું છે કે ડ્રોનના ખતરા બાદ નજીકના ભવિષ્યમાં સરહદ પારથી આર્ટિફિશિયલ ઈન્ટેસિજેંસ અને રોબોટિક...

ગૃહમંત્રીએ ગાંધીનગરના કલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું. (હિ.મી.એ),ગાંંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે ગાંધીનગર જિલ્લાની મુલાકાતે હતી...

વિકાસની વણઝાર નહિ રોકાય તેની ખાતરી આપુ છુંઃ અમિત શાહ અમદાવાદ, અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૨૧૫...

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે. વિકાસ...

સુરતના સાંસદ દર્શના જરદૌશ, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરાને સ્થાન નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને...

નવીદિલ્હી: લોક જનશક્તિ પાર્ટી નેતા ચિરાગ પાસવાને પડકાર ફેંકડા કહ્યુ કે, એલજેપી કોટા (પારસ જૂથ) માંથી કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં...

નવીદિલ્હી: ભારતીય જનસંઘનાં સ્થાપક સભ્યોમાં એક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂા.૧પ૦ કરોડના કામોનું ખાતમુર્હુત- લોકાર્પણ કરશે તેમજ સીટી સીવીક સેન્ટર, વો.ડી સ્ટેશન, કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરશે...

શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપ નેતા આશિષ સેલર વચ્ચે ખાનગી બેઠક મહારાષ્ટ્‌ર્ના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે....

ગાંધીનગર મતક્ષેત્રમાં જાહેર કાર્યક્રમની તૈયારી (એજન્સી) અમદાવાદ, ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.૧૧ અને ૧રમી જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે....

લખનૌ: ગત લોકસભા ચુંટણીમાં ભાજપની સાથે આવેલ નિષાદ પાર્ટીએ પોતાની મોટી માંગ સામે રાખી દીધી છે.પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.