Western Times News

Gujarati News

Search Results for: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: કૌંભાડના આરોપસર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હોવાના સમાચાર મળી રહ્યા...

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈની બાજુમાં આવેલા પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે ૧૩ દર્દીંનાં મોત થયા...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરીથી કોરોનાનાં કેસીસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ૧૪ એપ્રિલ (રાત્રે ૮ વાગ્યા)થી ૧...

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થતાં મંગળવારે રાતે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ૧૪ એપ્રિલથી (રાતે ૮ વાગ્યાથી) પહેલી મે સુધી (સવારે...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યમાં ૧૫ દિવસનું કર્ફ્‌યૂ જાહેર કર્યું હતું, જેના પગલે ફિલ્મો, ટીવી સીરિયલો તેમજ એડ...

મુંબઇ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અનિલ...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની નવી લહેર આફતનો પર્યાય બનતાં કેન્દ્ર સરકારનો ઉચાટ વધ્યો છે. તેને લઈ શુક્રવારે કેન્દ્ર સરકાર...

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉનની ભલામણ કરી છે,...

મુંબઇ: મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે....

મુંબઇ: મહારાષ્ટ્રમાં ૧૦૦ કરોડની વસૂલાત, ટ્રાન્સફરના નામ પર લાંચ અને વિપક્ષના ૧૦૦ સવાલમાં ઘેરાયેલી મહાવિકાસ અઘાડી સરકાર પર વિપક્ષનું સતત...

નવી દિલ્હી, દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના બે જિલ્લામાં રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જે અનુસાર, નાંદેડ અને...

નવીદિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ...

નવીદિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર કોવિડ -૧૯ રસીને લઈને છે. જાવડેકરે સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યમાં ૫૪...

નાગપુર, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે નાગપુર સિટીમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં...

મુંબઇ: મુંબઈ પોલીસે લોકસભાના સાંસદ મોહન ડેલકરના મોત અંગે એફઆઇઆર નોધી છે. દાદરા અને નગર હવેલીના સાત વખતના લોકસભાના સાંસદ...

નવીદિલ્હી: કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે....

નવીદિલ્હી: આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨,૨૮૬ નવા કેસ સામે આવ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.