Western Times News

Gujarati News

Search Results for: ઉદ્ધવ ઠાકરે

મુંબઇ: મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ શિવસેનાના એક મંત્રી પુણેમાં યુવતીની આત્મહત્યાના કેસમાં ફસાઈ ગયા છે. તેની સાથે સંકળાયેલી ઓડિઓ ક્લિપ સોશિયલ મીડિયા...

નવી દિલ્હી, કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધુ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે....

મુંબઇ, મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસ હજુ પણ વિકરાળ સ્વરૂપમાં છે. અને કોરોનાના કહેરને જાેતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે લોકડાઉન ૨૮ ફેબ્રુઆરી...

નવી દિલ્હી, તાજેતરમાં થયેલા એક સર્વેમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે લોકોએ યોગી આદિત્યનાથને પોતાની પસંદગીના વડા પ્રધાન...

ગણતંત્ર દિવસથી પ્રવાસીઓને આવકારવા માટે 150 વર્ષ જૂની યેરવાડા જેલ તૈયાર અહીં જેલ ભોગવનારા કેટલાક અગ્રણી ઐતિહાસિક હસ્તીઓમાં મહાત્મા ગાંધી,...

પુણે: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં લાગેલી આગને કારણે રૂ .૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું...

પૂણે, કોરોના સામેની લડાઈમાં કોવિશીલ્ડ રસી બનાવવાનું કામ કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ આગ લાગી હોવાની ઘટના બની. પુણે પોલીસ...

મુંબઇ, સૂચિત નોઈડા ફિલ્મ સિટીને લઈને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામસામે છે. સીએમ યોગી...

મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેરાત કરી છે કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સોમવારથી ખોલવામાં આવશે. ભૂતકાળમાં તમામ રાજકીય...

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે પૂર પ્રભાવિત ખેડુતો માટે 10 હજાર કરોડ રૂપિયાનાં પેકેજની ઘોષણા કરી છે, આ રકમ દિવાળી પહેલા આપવામાં આવશે,...

મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે બુધવારે સીબીઆઈને અપાયેલી અસામાન્ય સહમતિને પાછી ખેંચી લીધી છે. એવામાં હવે સીબીઆઈએ કોઈપણ મામલાની તપાસ શરૂ...

મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વખત હલચલ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી...

મુંબઈ: શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે મુંબઈની એક હોટલમાં મુલાકાત કરતા જ રાજકીય ગરમાવો આવી...

અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડી હતી ભોપાલ, મધ્યપ્રદેશ સરકારે સ્ટેમ્પ ડ્યૂટીનો દર ત્રણ ટકાથી ઘટાડી એક ટકા કર્યો...

કોંગ્રેસ શાસિત રાજ્યો સહિત સાત રાજ્યોના મુખ્યપ્રધાનની કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીના વચગાળાનાં...

મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને શિવસેનાના માઉથપીસ સામનામાં પાર્ટીના સાંસદ સંજય રાઉતે લખેલા લેખમાં આરોપ લગાવ્યો છે કે,...

કોલાબામાં વરસાદનો ૪૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૨૪ કલાકમાં ૨૯૪ મિમી પાણી ભરાયું; રાજ્યમાં એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.