Western Times News

Gujarati News

Search Results for: ઉદ્ધવ ઠાકરે

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. શહેરમાં સતત બે દિવસોથી ડબલ આંકડાઓની સંખ્યામાં મળી રહેલા...

કોરોના વાઈરસે સૌથી પહેલાં ચીનના વુહાન શહેરમાં નવેમ્બર ર૦૧૯માં દેખા દીધા હતા. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં રર મહિના વીતી ગયા...

મુંબઇ, સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે મંદિર ખોલવા માટેની અપીલ કરી છે. તેમણે સરકારને એવું પૂછ્યું...

મુંબઇ, શિવસેના અને ભાજપ વચ્ચે ટકરાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે.ઇડીએ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે શિવસેના સાંસદ ભાવના ગવલીના ઘરે દરોડા...

મુંબઇ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાને પરોક્ષ રીતે ચેતવણી આપતા કહ્યું કે તેઓ પાર્ટી અને...

મુંબઇ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ જામીન પર છૂટેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત ગુરુવારે અચાનક બગડી...

મુંબઈ, મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન...

મુંબઈ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું...

નવીદિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્ચ્યુઅલ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં તે આગામી ૨૦૨૪ની ચૂંટણીને...

નવીદિલ્હી: રાજ્યસભામાં કાલે થયેલા હંગામાને લઈને આજે વિપક્ષી દળોના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી. માર્ચમાં વિપક્ષી નેતાઓએ સરકાર...

સરકારી કચેરીઓમાં કર્મચારી-અધિકારીઓ સરકારી વાતચીત માટે લેન્ડલાઇનનો ઉપયોગ કરશે. તેમને મોબાઇલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ, મહારાષ્ટ્ર...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે સરકારી કચેરીઓના કર્મચારીઓ-અધિકારીઓના મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે જાે કોઇને...

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની બેઠકોના પગલે મહારાષ્ટ્ર, પંજાબમાં નવા જુનીના એંધાણ : શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચેની...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને...

મુંબઇ: ઠાકરે સરકારમાં સતત તકરાર થતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેએ ફરી એકવાર શિવસેના...

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે....

શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપ નેતા આશિષ સેલર વચ્ચે ખાનગી બેઠક મહારાષ્ટ્‌ર્ના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે....

મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર...

મુંબઇ: કોરોનાનો પ્રકોપ હજુ સમાપ્ત થયો નથી. દરમિયાન, શુક્રવારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં કોવિડ -૧૯ અંગે અપાયેલી રાહત ઘટાડવાનો...

મુંબઈ: કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં મહારાષ્ટ્ર સરકારે પાંચ લેવલના અનલોક પ્લાનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે પાંચના બદલે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.