Western Times News

Gujarati News

Search Results for: યુપી સરકારે

ઓક્સિજન જ્યાં કોરોનાનુ સંક્રમણ વ્યાપક છે તેવા રાજ્યોમાં અપાશે નવી દિલ્હી,  કોરોના સંક્રમણે એ હદે હાહાકાર મચાવ્યો છે કે ભારતના...

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને...

લખનૌ: ઉત્તરપ્રદેશના બાહુબલીથી નેતા બનેલ મુખ્તાર અંસારી બાંદાની જેલમાં શાંતિથી સુઇ શકતા નથી જયારથી અંસારી પંજાબથી બાંદાની જેલમાં શિફટ થયા...

લખનૌ,: ઉત્તરપ્રદેશમાં સરકારના ચાર વર્ષ પુરા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.યોગીએ કહ્યું કે ચાર વર્ષમાં...

ગોવાહાટી: આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીને કારણે હાલના દિવસોમાં રાજનીતિ ગરમાઇ છે ભાજપ પુરી તાકાતથી અહીં પોતાનો ચુંટણી પ્રચાર...

લખનૌ: બસપાના સંસ્થાપક કાંશીરામની ૮૭મી જયંતી આજે સમગ્ર રાજયમાં શાનદાર રીતે ઉજવવામાં આવી હતી આ પ્રસંગ પર બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સપાના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે તેમણે મિર્ઝાપુરમાં...

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવારો જાહેર નથી કર્યા-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સીઆર પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી...

વડોદરામાં ચુંટણી સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રીની તબીયત લથડી -સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી રૂપાણીને અચાનક ચક્કર આવ્યા- સભા ટૂંકાવી મુખ્યમંત્રી ગાંધીનગર...

નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના પૌત્ર અને ભાજપ નેતા એન વી સુભાષે કહ્યું કે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણે...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે રાજ્ય સભાના વર્તમાન સત્રમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ છે કે, લવ જેહાદ માટે રાષ્ટ્રવ્યાપી કાયદો...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું પ્રદર્શન દિલ્હીથી જાેડાયેલ સીમાઓ પર ગત ૬૫ દિવસથી જારી છે તેને લઇ મેઘાલયના...

ગાંધીનગર: ભાજપ શાસિત રાજ્ય સરકારના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ અલગથી...

નવી દિલ્હી, હાથરસ કેસમાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે ફરજચૂક કરી હતી એવા અલાહાબાદ હાઇકોર્ટના ઠપકા પછી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે હાથરસના...

નવી દિલ્હી, પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં ખેડૂત સંમેલનમાં કરેલુ ભાષણ એક રીતે આંદોલનકારી ખેડૂતો માટે સંદેશ સમાન હતુ. કારણકે પીએમ મોદીએ...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે તેમની પાર્ટી ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાનાર...

ઉદ્યોગપતિઓની કૃષિ પેદાશોમાં એન્ટ્રીથી ખેડૂતો આક્રમક મૂડમાં: કેટલાક ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરવા પણ તૈયાર ન થતાં શંકાના દાયરામાં...

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગુરુવારે ચોથા રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું...

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ સતત ૭માં દિવસે ખેડૂતોનું પ્રદર્શન દિલ્હી-હરિયાણા બોર્ડર પર ચાલુ છે. આ અગાઉ મંગળવારે ખેડૂત નેતાઓ...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પ્રસ્તાવિત ધર્માતરણ સંબંધી બિલને રાજયપાલે મંજુરી આપી દીધી છે. ઉત્તરપ્રદેશ કાયદા વિરૂધ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.