Western Times News

Gujarati News

ઈમેલમાં સરકાર પાસેથી 500 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે અને ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈને પણ મુક્‍ત કરવામાં આવે.  મુંબઇ, અમદાવાદમાં...

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં ₹8.381 લાખ કરોડની ઇક્વિટી વેલ્યૂ પર એ.ડી.આઇ.એ. ₹4,966.80 કરોડનું રોકાણ કરશે આ મૂડીરોકાણ રિલાયન્સ રિટેલના સમાવેશી અને...

72 વર્ષનાં ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: મહિલા કબડ્ડીમાં ગોલ્ડ તથા તિરંદાજીમાં 4 સહિત પાંચ મેડલ ભારતે મેળવી લીધા વડાપ્રધાન મોદીએ અભિનંદન...

સિકયુરીટીની હત્યા પાછળનું કારણ હજી અકબંધઃ તપાસ શરૂ ભાવનગર, ભાવનગરના સોનગઢ ગુરુકુળ સીકયુરીટી ગાર્ડના ચકચારી હાઈ પ્રોફાઈલ મર્ડર કેસમાં પોલીસે...

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને ફાર્મા બનાવતી ૧૧૬૬ કંપનીની લેબમાંથી લીધેલા નમૂનામાં ૪૮ કંપનીની દવાઓ ઘાતક નીકળી ભરૂચ, ગુજરાતની અંકલેશ્વરની...

સિવીલ હોસ્પિટલની બેદરકારી છેક સ્મશાનમાં સામે આવતાં ચકચાર રાજકોટ, રાજકોટ સીવીલ હોસ્પિટલ તંત્રનો ફરીથી એક મોટો ગોટાળો કહો કે ગંભીર...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમની જમીન સરકારે જેતે સમયે ઔધોગિક વિકાસ થાય અને...

સુરત, સુરતના સચિન જીઆઈડીસીમાં છ વ્યક્તિનો ભોગ લેનારા કેમિકલ કાંડના અલગ અલગ બે ગુનાઓમાં દોઢ વર્ષથી વોન્ટેડ કુખ્યાત સંદીપ ગુપ્તાને...

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામે ભાથીજી ફળિયામાં પોલીસે રેડ કરીને ઘરમાં સંતાડી રાખવામા આવેલો વિદેશી દારુનો જથ્થો...

મહિસાગર પોલીસે લુંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલ્યો-બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલની હત્યા કરનારો મિત્ર હર્ષિલ પટેલ જ નીકળ્યો (પ્રતિનિધિ) લુણાવાડા, મહિસાગર...

કોરોના સમયમાં ઠગાઈ શરૂ કરી હતી, ત્રીજી નર્સનું નામ ખુલવાની શક્યતા ગાંધીનગર, નર્સ તરીકે નોકરી અપાવવાના બહાને નોકરીવાંચ્છુઓ પાસેથી નાણા...

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત 'ઓપ્ટિક એક્સ્પો - ૨૦૨૩'નું  ઉદ્ધાટન કરવામાં આવ્યું છે....

ગાંધીનગર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય શાંતિવન આબુના આનંદ સરોવરમાં 'રાજનીતિજ્ઞો માટે 'પ્રેરણાદાયક નેતૃત્વ માટે પરમાત્મ શક્તિઓ અને વરદાનોની...

ગાંધીનગર, ૭ ઓક્ટોબર, ૨૦૦૧ આ તારીખ નરેન્દ્ર મોદી અને ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ છે. નેપથ્યમાં રહીને સંઘના...

સંત નિરંકારી મિશન..એક ૫રીચય- અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાન પ્રકાશ પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.  સંત નિરંકારી મિશન...

સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુનાં મોત-સીરિયાના સૈન્યએ હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પુુર્વે દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારો સાથે કરી બેઠક-Vibrant2024માં જાેડાવાનું આમંત્રણ આપ્યું મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.