Western Times News

Gujarati News

ટ્રેન ક્રેશ દરમિયાન વિંડો છે એકદમ સુરક્ષિત જગ્યા નવી દિલ્હી, ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે જેમાં સેંકડો લોકોએ...

ઓડિશા સરકારના સમર્થનથી, મૃતકોના ફોટાની લિંક્સ, તે હોસ્પિટલમાં દાખલ અને અજાણ્યા મૃતદેહો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઓડિશા ના બહાનાગા ખાતે દુર્ભાગ્યપૂર્ણ રેલ દુર્ઘટનામાં જે લોકો હજુ પણ તેમના સંબંધીઓ થી અજાણ છે તેમના પરિવારોને સુવિધા આપવા માટે, ભારતીય રેલ્વેએ ઓડિશા સરકારના સહયોગથી તેમને શોધવાની પહેલ કરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારના સભ્યો/સંબંધીઓ/મિત્રો અને શુભેચ્છકો નીચે આપેલ લિંક દ્વારા મૃતકોના ફોટા, વિવિધ...

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ ગ્રીન મોબિલિટી માટે વર્તમાન બજેટમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો...

મુંબઈ, બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાને પોતાની કારકિર્દીમાં અનેક સફળતા મેળવી છે. ત્યારે હવે શાહરૂખ ખાનના બાળકો પર ફેન્સની નજર છે...

મુંબઈ, કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા થોડા દિવસોથી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ અને પ્રોડ્યુસર આસિતકુમાર મોદી વચ્ચે...

મુંબઈ, એક્ટર શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મ 'બ્લડી ડેડી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવ્યૂમાં શાહિદ કપૂરે પોતાની મમ્મી નીલિમા અને...

ભાગલપુર, અગુવાની-સુલ્તાનગંજ નિર્માણાધીન પુલના ત્રણ પિલર ફરીથી પડી ગયા છે. જેનાથી લગભગ ૧૦૦ મીટર સુધીનો પુલનો ભાગ ધ્વસ્ત થઈ ગયો...

બારડોલી, ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. આ પ્રસંગે આપણે વાત કરીએ સુરત જિલ્લાના ઉમરપાડાના ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની. કોઈપણ...

સુરત, શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાએ તે જ વિસ્તારમાં રહેતા ઈશ્વર પટેલ ઉર્ફે વિક્રમ રાણા વિરુદ્ધ બળાત્કાર, ખંડણી...

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના સરકારી આવાસમાં રહેતા પર્યાવરણના પરિચારક શ્રી મુકેશભાઈ આચાર્ય અને યશવિર પટેલની જોડીએ કરી કમાલ યશવિર માટે અભ્યાસ...

વિશ્વ પર્યાવરણ દિન : અમદાવાદ -અમદાવાદના નગરજનો માટે સ્વાસ્થ્યનું નવું સરનામું 104 અમદાવાદ શહેરનાં ફેફસાં સમાન 104 ઓક્સિજન પાર્ક્સ-મોટેભાગે મિયાવાકી...

અમદાવાદ, ચોમાસાની શરૂઆત પહેલા જ રાજ્યમાં મીની વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ એનાથી પણ વધારે ચિંતા સંભવિત વાવાઝોડાની છે. ધોધમાર...

રોડ કમિટીના ડે. ચેરમેન હોવાથી તેમની પ્રથમ ફરજ એવા સ્થળે રોડ બનાવવાની છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ બોટ ચલાવવાની...

(એજન્સી)દહેરાદૂન, ૨૫ એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં...

ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો  એક મહત્વપૂર્ણ નિર્ણય ૬૧ કિ.મીટર મુખ્ય  પાઇપ લાઈન  સહિત ૧૯૬ કી.મીટર લંબાઈ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિના વ્યાપક હિતમાં મહત્વનો નિર્ણય વાંચે ગુજરાત અભિયાનને વેગ મળશે રાજ્યભરના ૩ર૪૯ અનુદાનિત ગ્રંથાલયોને...

(એજન્સી)વોશિંગ્ટન, માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્‌વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એઆઈ દ્વારા બનાવેલા નકલી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.