Western Times News

Gujarati News

Search Results for: ભરૂચ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ના નવા બોરભાઠા સ્થિત આવેલ તક્ષશિલા વિધાલયમાં પ્રાથમિક વિભાગ માં ધોરણ ૫ થી ૭ના વિદ્યાર્થીઓ વચ્ચે દેશ...

(પ્રતિનિધિ)ભરૂચ, સમર્પણ ધ્યાનએ પદ્ધતિ નહીં પણ સંસ્કાર છે તેમ ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં સમર્પણ ધ્યાનયોગ ગુરુ તરીકે ખ્યાતિપ્રાપ્ત શીવકૃપાનંદ...

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રાવણ ના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ પટ્ટી પર...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાસે વહેતી ઢાઢર નદીએ ૧૦૧ ફૂટની ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર હાલ નદી કાંઠાના ગામોને સ્થળાંતર કરવામાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ના નબીપુર ખાતે આવેલ ઝનોર એનટીપીસી કંપનીના તળાવ માં અઠવાડિયા અગાઉ કર્મચારીઓ ને દેખાદેતા સત્તાધીશો એ...

કાર્યક્રમમાં વાતાવરણમાં આવી રહેલ બદલાવ સંદર્ભે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ ગામ ખાતે હાલમાં વાતાવરણમાં...

(પ્રતિનિધિ) ભરૂચ,  ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે ભાલોદ જવાના રોડ પર માધુમતિ નદીના પુલ પાસે વર્ષો જુનું એક તોતિંગ...

દઢાલ ગામ પાસે આવેલ અને ઝઘડિયા જીઆઈડીસી માટે હાર્દ સમા આ પુલની મરામત જરૂરી બની (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા થી અંક્લેશ્વરને...

કાંકરિયા ગામ પાસે આવેલી આઈટીઆઈમાં તાલીમાર્થીઓની પરીક્ષા બંધ રાખવામાં આવી (પ્રતિનિધિ) ભરૂચ, વડોદરામાં પડેલા ધોધમાર વરસાદને પગલે આમોદની ઢાઢર નદીની...

(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ જીલ્લા ના જંબુસર નગર ના પ્રાણ પ્રશ્નો ગટર,પાણી,રસ્તાની સુવિધા આપવામાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે.ગ્રામજનોને પીવા...

(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ જીલ્લા ના જંબુસર નગર ના પ્રાણ પ્રશ્નો ગટર,પાણી,રસ્તાની સુવિધા આપવામાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે.ગ્રામજનોને પીવા...

(પ્રતિનિધિ) ભરૂચ, ગતરોજ ઝઘડિયા પોલીસ મથક ખાતે ડીએસપીના લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન દબાણના મુદ્દે ડીએસપી એ કડક વલણ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઈન માટે બનાવેલા ગરનાળા સ્થાનિક લોકો માટે આજીવન સમસ્યારૂપ બની ગયા .ગરનાળા...

ખેડૂતોને સિંચાઇ માટે જરૂરિયાત મુજબ પાણી આપવાનું નક્કર આયોજન ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬...

જય આદિવાસી મહાસંઘ દ્વારા બંને તાલુકાના ૧૨૦ ગામોમાં જાહેર પ્રશ્નો તેમજ સ્થાનિક પ્રશ્નો બાબતે જાગૃતિ ઝુંબેશ ચલાવી લોકોને નડતા ૧૨...

ભરૂચ, નર્મદા નદી માં ખૂંટાઓ મારી કરવામાં આવતી મચ્છીમારી સામે વિરોધ વ્યક્ત કરી આદિવાસી સમાજ વાગરા તાલુકા દ્વારા જીલ્લા કલેકટર...

અમદાવાદ,  જૈન ધર્મનાં અગ્રગણ્ય આચાર્યોમાં આગવું સ્થાન ધરાવતા પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં 75 વર્ષમાં મંગલ પ્રવેશને ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે ઉજવવાનું આયોજન ભક્ત સમુદાયે...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સીકા ઈન્ડિયા લી.દ્વારા છેલ્લા બે દિવસ થી કંપનીનો કેમિકલ વેસ્ટ નો જથ્થો કંપની હદમાં ખાડા...

(પ્રતિનિધિ) ભરૂચ, જી એમ શાહ આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરોધી આ દિવસની ઉજવણી...

(પ્રતિનિધિ) ભરૂચ, દિવસે દિવસે પૃથ્વી પરની આબોહવા બગડી રહી છે ત્યારે બગડતી જતી આબોહવા બચાવવા અને ભૂજળ બચાવવા વૃક્ષ વાવ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.