Western Times News

Gujarati News

સોમનાથ, મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા....

નડિયાદ, વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિની ૧૯૩મી અંતર્ગત ધ્યાન લીલાની ચરોતરના વૃદ્ધાશ્રમો અનાથ આશ્રમ તથા દિવ્યાંગોને ભોજન પ્રસાદનું વિતરણ...

અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા સામે શ્રી સાંઈરામ હોટલના સંચાલકોએ પનીરની સબજી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ...

પાટીદાર મહિલાઓએ વરસતા વરસાદમાં ખુરશીના સહારે સંમેલન સફળ કર્યું પાટણ, પાટણ ખાતે ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના મહિલા સંગઠન...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગરમાં એસટી ડેપોર્ન પ્રશ્ને આગાઉથી આપવામાં આવેલ એલાનને પગલે સાવરથી પાલ-દઢવાવ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને સત્યાગ્રહ...

વિરમગામ, ૩૧ મેના રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય...

એક તરફ સમુદ્ર સ્તર વધવાનું જાેખમ તોળાઈ રહયું છે ત્યારે (એજન્સી)ન્યુયોર્ક ન્યુયોર્ક શહેર સામે સમુદ્રના વધતા સ્તર ઉપરાંત નવું અતિરીકત...

-     ટાઈટલ સ્પોન્સર તરીકે સીએટ અને લીગના ઓફિશિયલ વ્હીકલ પાર્ટનર તરીકે ટોયોટા હિલક્સ રહેશે -     પ્રથમ રેસિંગ સીઝન ઓક્ટોબર 2023માં...

(એજન્સી)નવીદિલ્હી, આજની ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીના કારણે લોકો વિવિધ પ્રકરની બીમારીઓના સામનો કરી રહયા છે. આ દિવસોમાં દુનિયામાં દરેક વ્યકિત...

વોટસએપ બીઝનેસ મેસેજ હવે મોંઘા થયા- દેશમાં લોકપ્રિય સંદેશાવ્યવહાર પ્લેટફોર્મ ‘મોનોપોલી’નો ફાયદો ઉઠાવે છે (એજન્સી) ચેન્નઈ દેશમાં વ્યકિત ગત અને...

ચોમાસામાં અગાસી પર એકત્ર થતાં પાણીને રીચાર્જ વેલ સુધી પહોંચ્યું કે નહી તેની ખરાઈ ટાઉન પ્લાનિગ શાખા કરશે (એજન્સી)ગાંધીનગર, ભુગર્ભ...

રોજિંદા છતાં કાલ્પનિક વાતાવરણની સામે સેટ કરીને, નવું અભિયાન પ્રેક્ષકોને સુપરસ્ટાર્સની જેમ #LetsVogue  માટે આમંત્રિત કરે છે અને પ્રોત્સાહિત કરે...

અમદાવાદ સહિતના કેંદ્રોમાં ધીમી થઈ પ્રક્રિયા ૨૦૧૯-૨૦૨૦માં જે કામ બે દિવસમાં થઈ જતું હતું તેમાં અત્યારે દોઢ મહિનો વેઈટિંગ ચાલી...

રાજ્યપાલે અંતરિયાળ ગામોની સાથે સાથે કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે...

પોલીસે સમગ્ર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અલ્પેશભાઈએ તેમની ઓફિસમાં જ આપઘાત કર્યો હતો રાજકોટ, રાજકોટમાંથી વેપારીઓ આપઘાત કર્યો હોવાના...

ત્વચા-વાળ અને આંખો પર થાય છે અસર? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર "આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં" થીમ રાખવામાં આવી...

હવે ઈન્ટરનેટ વગર ૧ દિવસ પણ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ છે ઈન્ટરનેટનો ઉપયોગ સૌપ્રથમ ગુપ્ત માહિતીને એક કમ્પ્યુટરથી બીજા...

ગિરધરનગર બ્રિજની કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું અમદાવાદ શહેરમાં ઇદગાહબ્રિજની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.