Western Times News

Gujarati News

Search Results for: કોવિડ ૧૯

નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા કોવિડ-19ના  પ્રસારને રોકવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોના પગલે અને લોકોને ઘરમાં રહેવા માટે પ્રોત્સાહિત...

તા.24 માર્ચ, 2020, અમદાવાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વૈશ્વિક સંકટ બનેલા કોવિડ-19 થી અમદાવાદ શહેર ને સુરક્ષિત રાખવા અને...

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે નિઃસ્વાર્થ સેવા કરવા બદલ પ્રધાનમંત્રીએ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો -તમારા આશાવાદના કારણે મારામાં ખૂબ જ...

પ્રધાનમંત્રીએ એમના ‘જનતા કર્ફ્યૂ’ સંદેશના પ્રસાર બદલ પ્રસિદ્ધ વ્યક્તિઓની પ્રશંસા કરી  નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક કલાકાર માલિની અવસ્થી અને પ્રીતમ...

નવીદિલ્હી, જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો...

લંડન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દેશમાં પબ, બાર, રેસ્ટોરા, જીમ અને અન્ય સાર્વજનિક સ્થળોને...

મુંબઈ, ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડાએ ત્રણ મહિના માટે ડિજિટલ નાણાકીય વ્યવહારો પર ઝીરો ચાર્જની જાહેરાત...

 નવી દિલ્હી, કોરોનાવાયરસના વધતા પ્રકોપના કારણે ફ્રાન્સમાં લડાકૂ વિમાન રાફેલના નિર્માણ પર પણ રોક લગાવી છે. રાફેલના નિર્માણ કરતી ફ્રેન્ચ...

મુંબઈ : કોરોના વાયરસની અસરની અસરના કારણે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે મુંબઈ-પુણે સહિતનાંના ચાર મોટા શહેરોમાં કાર્યસ્થળો...

ન્યુયોર્ક, અમેરિકાના જ્યોર્જિયા સ્થિત ઓગસ્ટા યુનિવર્સિટીના ભારતીય મૂળના રવિન્દ્ર કોલ્હેની આગેવાની હેઠળના સંશોધનકારોની ટીમે સચોટ કોરોનાવાયરસ પરીક્ષણ વિકસાવી દીધી છે,...

ભરૂચ: હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારનો નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ સંદર્ભે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારનાં રોગચાળા અટકાયતી...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના ખતરાના લીધે આર્થિક પરિસ્થિતિ ઉપર થનારી અવળી અસરને ઓછી કરવા અમેરિકન નાગરિકો માટે...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની દહેશતને લીધે ધાર્મિક સ્થળોને સાવચેતી રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની દહેશતને ધ્યાનમાં લઈને...

“નિયમિત ધોરણે ક્વૉરેન્ટાઇન સુવિધાઓની મુલાકાત લઇને સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને દેખરેખ રાખવા માટે ખાસ ટીમોની નિયુક્તી” નવી દિલ્હી,  કેન્દ્રીય આરોગ્ય...

સૌ સાથે મળી વિશેષ કાળજી-તકેદારી રાખી કોરોનાનો પગપેસારો ગુજરાતમાં થવા ન દઇએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના વાયરસ કોવિડ-19...

અમદાવાદ: કોરોના વાયરસને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા...

નવીદિલ્હી: ભારતમાં, નોવોલ કોરોના વાયરસનાં કેસો ૧૦૦ થી ઉપર પહોંચી ગયા છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, આરોગ્ય...

 દેશમાં કોરોના વાયરસનો ખતરો બીજા તબક્કામાં પહોંચી ગયો છે. હજુ તો વાયરસથી થનાર બીમાર કોવિડ-19 એ લોકો સુધી જ સીમિત...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ પણ રોગચાળો જાહેર થતાં કોરોના વાયરસની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સાવચેતી ભર્યું બન્યું છે. સોમવારથી સુપ્રીમ કોર્ટમાં ફક્ત...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત યોજના બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.