Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રાલય

પહેલીથી ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેનારી આ ગાઈડલાઈન અંતર્ગત કન્ટેનમેટ ઝોન્સમાં તમામ તકેદારીઓના પાલનની જવાબદારી સ્થાનિક તંત્રની નવી દિલ્હી, ઘણા...

મુંબઇ, મહારાષ્ટ્ર રાજ્ય સરકારથી નારાજ રાજ્યના પોલીસ વડા સુબોધ જાયસ્વાલે મહારાષ્ટ્ર ડીજીપીનુ પદ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે...

ચંડીગઢ, પંજાબમાં ૧૬ નવેમ્બરે તમામ કોલેજ વિશ્વ વિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાન ખોલવામાં આવશે મેડિકલ શિક્ષા અને રિસર્ચ અને ટેકનીકલ...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે આંતકવાદ વિરૂધ્ધ યુધ્ધના ધોરણે અભિયાન હાથ ધર્યું છે અને કડકમાં કડક નિર્ણયો લેવા પણ તૈયારી દર્શાવી છે...

નવી દિલ્હી: કોવિડ-૧૯ રોગચાળાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી આંતરરાષ્ટ્રીય મુસાફરોની આંતરિક અને બાહ્ય આવાગમનને...

નવી દિલ્હી, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનની સાથે સાથે ભારત સરકારે લગાવેલા વિઝા પ્રતિબંધો પણ હવે હટાવી લેવાયા છે. સરકારે ઈલેક્ટ્રોનિક,...

મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે બુધવારે સીબીઆઈને અપાયેલી અસામાન્ય સહમતિને પાછી ખેંચી લીધી છે. એવામાં હવે સીબીઆઈએ કોઈપણ મામલાની તપાસ શરૂ...

પટણા, બિહાર ચુંટણીના પહેલા તબક્કા માટે હવે ૨૦થી પણ ઓછા દિવસ બચ્યા છે આ દરમિયાન ભાજપે પોતાના સૌથી મોટા ચહેરાને...

વોશિંગ્ટન, અમેરિકાની ડોનાલ્ડ ટ્રંપ સરકારે સ્થાનિક કામદારોની સુરક્ષા માટે ચુંટણી પહેલા એચ૧બી વીઝાને લઇ નવા પ્રતિબંધ લગાવી દીધા છે. આ...

કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૫ની જાહેરાત: શાળા-કોલેજાે ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો ઉપર છોડાયોઃ તા.૧૫મી ઓક્ટોબરથી થિયેટરો સાથે મનોરંજન પાર્ક ખોલવાની...

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા જે વલણ અપનાવવામાં આવ્યું અને નિવેદન કરવામાં આવ્યા તે દુર્ભાગ્યપૂર્ણ, અતિશયોક્તિભર્યા અને સત્યથી વેગળાં છે.  વાતના તથ્યો...

પહેલી ઓક્ટોબરથી સરકાર વધુ કેટલીક વસ્તુઓમાં છૂટછાટ આપશે નવી દિલ્હી, અનલોક -૪ ભારતમાં સમાપ્ત થવાના આરે છે. પહેલી સપ્ટેમ્બરથી ૩૦...

નવીદિલ્હી,   નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીબી)એ હાલમાં ક્રાઇમના આંકડા જાહેર કર્યા છે જેમાં ૨૦૧૯માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ૩૬ જવાનોએ...

PIB Ahmedabad,  ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકા હેઠળ લોકડાઉન દરમિયાન સામાજિક-અંતર સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રતિબંધો...

નવીદિલ્હી, પાટનગર દિલ્હીમાં ફરીથી વધતા કોરોના વાયરસના સંક્રમણના મામલાને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે આજે એક આદેસ જારી કરી તમામ સ્કુલ...

નવી દિલ્હી: કોરોના અનલોક કરનારા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં શાળાઓ અને કોલેજો ખોલવાની મંજૂરી આપી દીધી છે. 21 સપ્ટેમ્બરથી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે દેશભરમાં તમામ ધાર્મિક સ્થળોને ખોલવાનવી માંગ કરનારી અરજી પર કેન્દ્રથી જવાબ માંગ્યો છે એ યાદ રહે...

એનઆઇએએ એક પત્ર લખીને વડાપ્રધાન મોદીની હત્યાની ધમકીવાળા ઇમેઇલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે. નવીદિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.