Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રાલય

નવીદિલ્હી: ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો ર્નિણય કર્યો છે. દેશના ૧૩ જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ...

ગાંધીનગર: રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ હિંસાની ઘટનાઓને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. પહેલા કડક અંદાજમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે...

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ટીએમસીની શાનદાર જીત બાદ રાજયમાં હિંસાની ઘટનીઓ શરૂ થઇ ગઇ છે.ભાજપનો દાવો છે કે ટીએમસીના...

૭૫૦૦૦ ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચ્યું નવી દિલ્હી,  ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની...

75000 ઇન્જેક્શનનો પ્રથમ જ્થ્થો પહોંચશે ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ...

કેન્દ્રનું જીએનટીસીડી એક્ટ અંગેનું નોટિફિકેશન જાહેર-આ બિલ ૨૨ માર્ચના રોજ લોકસભામાં પાસ થયું હતું અને ૨૪ માર્ચના રોજ રાજ્યસભામાં પસાર...

ગાંધીનગર: કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના વધુ ૯ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યુ અમલી બનાવ્યો છે....

નવીદિલ્હી: દેશમાં ઓક્સિજનના સપ્લાઈને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ રિવ્યુ બેઠક કરી. તેમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્યોને...

નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે....

નવીદિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની ચારેય બાજુથી ઘેરીને બેઠેલા કિસનોને કોરોના સંક્રણના ફેલાવનું કારણ બનવા દેવામાં આવશે નહીં સિંધુ અને ટીકરી...

મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેનિથી ભરેલી કાર મળવાના મામલામાં હટાવવામાં આવેલ મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ...

શહેરમાં ૪પથી પ૯ વર્ષની વયના લોકોને હવે કોમોર્બિડિટી સર્ટિફિકેટની જરૂર નહીં પડે અમદાવાદ, મહારાષ્ટ્ર, પંજાબ જેવા કેટલાંક રાજયોમાં કોરોનાના કેસમાં...

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં અકસ્માતના જે આકંડા રજૂ કરવામાં આવ્યા હતા તે ખરેખર ચોંકાવનારા હતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં...

પરંપરાગત ધાર્મિક વિધીથી હોળી પ્રગટાવી શકાશે પણ ભીડ એકત્રિત ન થાય તેનું વિશેષરીતે ધ્યાન રાખવું પડશે અમદાવાદ, કોરોના વાયરસનો ફેલાવો...

નવીદિલ્હી: દેશના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ શંકાસ્પદ સ્કોર્પિયો કારને શું મુંબઇ પોલીસના અધિકારી સચિન બાઝેએ ઉભી...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે ૧૦,૦૦૦ રોહિંગ્યાઓને પાછા મ્યાંમાર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગૃહ મંત્રાલયના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.