Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રાલય

મુંબઈ, 200 કરોડના મની લોન્ડરિંગના મામલાના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની સામે ઈડી દ્વારા મોટી કાર્યવાહીના ભાગરુપે સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી...

નવીદિલ્હી, ભારતીય તપાસ એજન્સી (એનઆઇએ) એ અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સહિત ડી-કંપનીના સાત લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી...

નવીદિલ્હી, દેશમાં બાળ યૌન શોષણ જેવા ગંભીર ગુનાઓને નાથવા માટે કેન્દ્ર સરકાર ઈન્ટરપોલ, યુકે અને યુએસ સંસ્થાઓની મદદ લઈ રહી...

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં પોલીસના આધુનિકીકરણ પર ઘણું કામ કરી રહી છે. આ માટે કેન્દ્રની સરકાર દરેક રાજ્યને આર્થિક...

ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા...

નવી દિલ્હી, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તત્કાલ કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધારવાનું કહ્યું છે....

નવીદિલ્હી, કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે દેશવ્યાપી હિંસા પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ ૭,૯૩૯ લોકોની અટકાયત કરી હતી,જયારે દેશના...

નવીદિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તમામ વીવીઆઈપીની સુરક્ષા માટે નવી અને ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં...

ચંડીગઢ, પીએમ મોદીનો કાફલો બુધવારે પંજાબના મોગા-ફિરોઝપુર હાઈવે પર ફ્લાયઓવરમાં ફસાઈ ગયો હતો. પ્રદર્શનકારીઓના ટોળાએ પ્રધાનમંત્રીના કાફલાને રોક્યો હતો, પ્રધાનમંત્રી...

નવી દિલ્હી, અત્યારે દેશભરમાં સૌથી વધારે ચર્ચા પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની થઈ રહી છે. આ ઘટનાને કારણે...

અલ્માટી, કઝાકિસ્તાનમાં અસાધારણ હિંસક પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોએ ડઝનેક વિરોધીઓને માર્યા ગયા અને ૧૨ પોલીસના મોત થયા હતા, જેમાં સરકારી...

નવી દિલ્હી/ચંડીગઢ, પંજાબના હુસૈનીવાલામાં બુધવારે એક ફ્લાયઓવર પર પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો ફસાયેલો રહ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ...

ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું...

નવી દિલ્હી/ચંદીગઢ, પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન...

નવીદિલ્હી, કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે બુધવારે આરોપ લગાવ્યો કે મુસ્લિમો પછી હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું નિશાન ખ્રિસ્તીઓ છે. તેમણે...

નવી દિલ્હી, નવા વર્ષ પહેલા કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ડરાવી રહ્યો છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને સ્પષ્ટ આદેશ આપ્યા...

નવીદિલ્હી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના ધર્મપત્નિ ગુરુશરણ કૌરની સુરક્ષા હવે...

કાવરત્તી, દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ૯૩ ટકા મુસ્લિમ વસતી નિવાસ કરે છે. આ કારણથી ત્યાં વિશેષ જાેગવાઈ હેઠળ સ્કુલોમાં શુક્રવારની...

ચંદીગઢ, પંજાબમાં બેઅદબીના મામલામાં બે દિવસમાં બે લોકોનુ મોબ લિન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પંજાબ...

મુંબઈ, બોલિવુડ એક્ટ્‌કેસ જેક્લીન ફનાર્ન્ડિઝ હાલ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસના આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પોતાના કથિત સંબંધોને...

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ૧૩ લોકોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. તેમાંથી...

નવીદિલ્હી, ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી, ભારતે અફઘાન નાગરિકોને ૨૦૦ ઈ-ઇમરજન્સી એક્સ-વેરાયટી વિઝા જારી કર્યા હતા, સરકારે બુધવારે રાજ્યસભામાં માહિતી...

નવીદિલ્હી, કસ્ટોડિયલ હિંસા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવે છે, જે આ વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સંદર્ભમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.