Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રાલય

નવીદિલ્હી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જારી આંકડા અનુસાર, ભારતમાં ૨૦૨૦માં દરરોજ ૮૦ હત્યાઓ થઈ અને કુલ ૨૯૧૯૩ લોકોના કત્લ થયા...

નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદને ઉત્તેજન આપવા માટે હવે પાકિસ્તાને કાશ્મીરના લોકોને અફઘાનિસ્તાનના વિડિયો બતાવીને ભડકાવવાનુ શરુ કર્યુ હોવાનો ખુલાસો સુરક્ષા...

કાઠમાંડૂ, નેપાળ સરકારે પ્રધાનમંત્રી મોદીની સામે પ્રદર્શન કરનારાઓ પર કડક પગલા લેવાનો આદેશ આપ્યો છે. નેપાળમાં નવી સરકાર બન્યા પછી...

અમદાવાદ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયાના સમયમાં પાર્કિંગ માટેની નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે મહાનગર પાલિકાઓને પાર્કિંગ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રજાસત્તાક ભારતના ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) અને પીપલ્સ...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાન નાગરિકો માટે ઈ-વિઝાની શરૂઆત કરી હતી. આ એક નવી વિઝા કેટેગરી હતી,...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે(સોમવાર, ૨૩ ઓગસ્ટ) સવારે આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ છે. આ શંકાસ્પદ વસ્તુ લાલ...

નવીદિલ્લી, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ રચિત એક્સપર્ટ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જાહેર કરી છે. કમિટીનુ કહેવુ...

ગોધરા, -કોરોના વોરિર્યસ અધિકારીઓ-કર્મચારીઓનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન. દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા પોલીસ...

ગુજસીટોકના આરોપીઓ સામે શ્રેષ્ઠ તપાસ બદલ સન્માન-દેશના ૧૫૨ પોલીસ કર્મચારીઓને મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજાશે ગાંધીનગર,  ગુજરાતના ૬...

કાર્યવાહીમાં વિધ્ન નાખવા માટે આઈએસઆઈની ત્રણ આતંકી સંગઠનો સાથે પીઓકેના મુઝફ્ફરાબાદમાં બેઠક જમ્મુ,  આઈએસઆઈએ પાકિસ્તાનના આતંકી સંગઠનો, લશ્કર એ તૈયબા,...

નવીદિલ્હી: કેન્દ્રની મોદી સરકારે સીબીઆઇના પૂર્વ નિદેશક આલોક વર્મા પર કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધુ છે. કાર્મિક વિભાગ અને...

અમદાવાદ,  ગુજરાતમાં નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર "નો ફ્લાય ઝોન” તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન...

નવીદિલ્હી: આસામ અને મિઝોરમની વચ્ચે સરહદ વિવાદને લઈને થયેલી અથડામણ પર ગૃહ મંત્રાલયની બાજનજર છે. ગૃહમંત્રાલયે સ્થિતિને થાળે પાડવા માટે...

લખનૌ: પૂર્વ નિવૃત આઇપીએસ અમિતાભ ઠાકુરે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે.તેમણે પોતાના ટ્‌વીટ દ્વારા મુખ્યમંત્રી યોગી પર અનેક ગંભીર...

નવીદિલ્હી: સ્વતંત્રતા દિવસના આયોજનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુરક્ષા એજન્સીઓને અમુક દિશા નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયની એસઓપીમાં કહેવામાં આવ્યુ...

નવીદિલ્હી: રાજદ્રોહ પર ઔપનિવેશિક કાળના વિવાદિત દંડાત્મક કાનુન હેઠળ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે ૩૨૬ મામલા નોંધવામાં આવ્યા હતાં જેમાંથી માત્ર છ...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ આતંક ફેલાવવા માટે પોતાનું નવું શસ્ત્ર ડ્રોન બનાવ્યું છે. આ જ કારણ છે કે સરહદ...

નવીદિલ્હી: જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી...

નવી દિલ્હી: શું જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે? જમ્મુ-કાશ્મીર પોલીસ અને...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીને મળી રહ્યા છે, એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપમાંથી ટીએમસીમાં ઘરવાપસી કરનારા મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરાવવા માટે હવે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.નંદીગ્રામના...

નવીદિલ્હી: વર્ક(પીએસડબ્લ્યુ) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ...

ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે નવી દિલ્હી: માર્ચ ૨૦૨૦થી કોવિડ-૧૯ મહામારીના કારણે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.