Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં 'અસાની' વાવાઝોડુને લઈને હવામાન વિભાગે ચેતવણી બહાર પાડી છે. આ દરમિયાન પ્રદેશના કાકીનાડા જિલ્લાના કેટલાક વિસ્તારમાં બુધવારે...

નવી દિલ્હી, ધાર્મિક ઉત્પીડનના આધાર પર ભારત પહોંચેલા ૮૦૦ પાકિસ્તાની હિન્દુ પરિવારોને નાગરિકતા મેળવવા મુદ્દે નિરાશા સાંપડી છે. એક અહેવાલ...

મુંબઈમાં ગેંગસ્ટર દાઉદની ડીકંપની પર ૨૦થી વધુ જગ્યાએ દરોડા ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયે દાઉદ સાથે જાેડાયેલી તપાસ NIAને સોંપી, ઘણા હવાલા...

પીએમ મોદીએ યોજી ઉચ્ચસ્તરી બેઠક એનડીઆરએફને પૂર પ્રભાવિત રાજ્યોમાં તેની તૈનાતી યોજના વિકસાવવાની સલાહ આપવામાં આવી છે. નવી દિલ્હી, પ્રધાનમંત્રી...

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર બીએસએફ વિરૂદ્‌ઘ મોરચો માંડ્યો છે. મમતાએ કૂચબિહાર જિલ્લાના પોલીસ વડાને નિર્દેશ આપ્યો...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયનો વર્ષ ૨૦૨૦-૨૧નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કાશ્મરી પંડિતોના પલાયનના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા...

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં ગાજી રહેલા હનુમાન ચાલીસા વિવાદમાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને સેશન્સ કોર્ટમાંથી પણ...

નવીદિલ્હી, દિલ્હી ભાજપના નેતાઓએ જહાંગીરપુરી હિંસાના આરોપી મોહમ્મદ અંસાર અને આમ આદમી પાર્ટી વચ્ચે જાેડાણનો દાવો કર્યાના એક દિવસ પછી...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ઉર્જા પ્રધાન આર.કે. સિંહે કોલસા મંત્રી પ્રહલાદ જાેશી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે...

નવી દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે MCD દ્વારા આજે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યુ છે. જહાંગીરપુરી હિંસા બાદ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારએ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને 26/11 ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને આતંકવાદી જાહેર કરી...

મુંબઇ, શિવસેનાના નેતા સંજય રાઉતે આજે ભાજપ પર મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. રાઉતે કહ્યું કે...

નવીદિલ્હી, તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં લઘુમતીઓ (હિંદુઓ) વિરુદ્ધ હિંસામાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩૪ લઘુમતીઓએ જીવ ગુમાવ્યા...

સેવાલીયા, ખેડા જિલ્લામાં આવેલા સેવાલીયા પોલીસ મથક ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતના સૌથી શ્રેષ્ઠ પોલીસ મથકનો એવોર્ડ...

નવી દિલ્હી, કોરોનાના કેસમાં મોટો ઘટાડો થતા સરકારે ૩૧ માર્ચથી મહત્વના ફેરફાર કરવાનો ર્નિણય કર્યો છે. કોરોનાના કેસ વધતા લાગુ...

નવીદિલ્હી, ભારતના ક્ટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તનાવનો માહોલ છે. જાેકે ભારતે અત્યાર સુધીમાં કેટલા ચીનના નાગરિકોને...

નવીદિલ્હી, ગુજરાતમાં વસતા અન્ય દેશના બિન મુસ્લિમ લોકોને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને...

નવીદિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રૂ. ૨૬,૨૭૫ કરોડના નાણાકીય ખર્ચે ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે . કેન્દ્રીય ગૃહ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.