Western Times News

Gujarati News

Search Results for: ફેલ

નવીદિલ્હી: યુનાઇટેડિ કિંગ્ડમમાં ૧૯મી જુલાઇથી લોકડાઉનના પ્રતિબંધો હટવાના છે, જાે કે પ્રતિબંધો હટયા બાદ બંધ અને ઇનડોર જગ્યાઓમાં પણ લોકોએ...

અમદાવાદ: સોમવારે રથયાત્રા પહેલા શહેરમાં આશરે ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, શનિવારે માસ્ક નિયમના ઉલ્લંઘનના માત્ર ૮૦૫ કેસ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે અસરો પાડી સ્થિતિ એ રહી કે એપ્રિલ મે સુધી તો કોરોનાના કેસ દરરોજ...

બેફિકર નાગરિકો કોરોનાને આમંત્રણ આપે છે બીજી લહેરમાં કેસો ઘટતા જ નાગરિકો પ્રવાસન સ્થળો પર ઉમટી પડતાં ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગઃ...

(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી તાલુકા પ્રમુખના ઘર સામે હીરોળાગામે આવેલા કોતરમાં શુક્રવારના રોજ વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલો દીપડો રહેણાંક વિસ્તારમાં...

નવીદિલ્હી, કોરોના મહામારીનો વિશ્વભરમાં કહેર આજે પણ યથાવત છે. દરરોજ સંક્રમણની સંખ્યામાં વધારો થાય છે. દરમ્યાન, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ...

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) જલદી ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેક્સિન કોવૈક્સીન માટે ઇમરજન્સી મંજૂરી પર મહત્વનો ર્નિણય લેશે. વિશ્વ...

લંડન: યુરોકપની ફાઈનલ રવિવારે રમાશે.ફાઈનલ માટે જે પ્રકારનુ ઝનૂન ફૂટબોલ ચાહકો બતાવી રહ્યા છે તેના કારણે ઈંગ્લેન્ડની સરકારનુ કોરોનાને લઈને...

રાજકોટ: રાજકોટમાં માનસિક બીમારીથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળીને આપઘાત...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ મામલે દિલ્હી પ્રદૂષણ કંટ્રોલ કમિટીએ આકરા પગલા લેવાનો ર્નિણય કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ કંટ્રોલ...

વન કર્મચારી એ એક યુવક પર લાઠીચાર્જ કરતા રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો.. પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલી તાલુકા પ્રમુખના...

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના કાલોલમા બે જુથો વચ્ચે કોઇ મામલે અથડામણ સર્જાતા સમગ્ર કાલોલ નગરમાં અફરાતરફીનો માહોલ ફેલાઈ ગયો છે.જેમા તોફાની...

કાલોલ: પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ જિલ્લા એસપી સહિતના કાફલાને દોડી જવું...

કોરોનાની બીજી લહેર મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કાળરૂપી સાબીત થઇ હતી હાલ વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરમાં અનેક...

નવીદિલ્હી: ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આક્રમણ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ દાવાને સ્પષ્ટપણે નકારી દીધો છે કે,...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. જેમાં ૪૩ સાંસદોએ શપથ લીધા હતા. શપથ સમારોહના લગભગ બે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.