Western Times News

Gujarati News

Search Results for: ફેલ

નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી...

કોચ્ચી: કેરળમાં ઝિકા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. કેરળના આરોગ્યમંત્રીએ કહ્યું કે, ૨૪ વર્ષની ગર્ભવતી મહિલા મચ્છર કરડવાના રોગની...

હળવદ પંથકમા નરાધમોને છુટ્ટો દોર,પકડી આકરી સજા કરાવા  માંગ (જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ, છેલ્લા એકાદ વર્ષ થયા હળવદ પંથકમા ગૌ વંશ...

મહેસાણા: બનાસકાંઠા સરકારી અનાજ કૌભાંડનું પગેરું હવે મહેસાણા જિલ્લામાં પહોંચ્યું છે. અનાજના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પકડેલા અનાજખોરોની તપાસમાં...

અમદાવાદ: ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો ના થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર જન્ય રોગો અટકાવવા માટે...

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ (Gujarat State CM Vijay Rupani) પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું (Amazon Digital Centre,Surat Gujarat) ઉદ્ઘાટન...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતીયોને હચમચાવી દીધા હતા, હવે ત્રીજી લહેર આવવાની સંભાવના અંગે નવા-નવા ખુલાસા થઈ રહ્યા...

ભુજ: અબડાસાના દરિયાકિનારે આવેલા સુપ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી રાત્રી દરમ્યાન તસ્કરો છત્ર સહિતના દાગીનાની ચોરી ગયા હોવાનું સામે આવતા ભવિકજનોમાં...

ઇસ્લામાબાદ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારના નિધન પર ફકત ભારતમાં જ શોક છવાયો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ શોકની...

મોડાસા શહેરમાં સાંજ પડતાની સાથે કેટલાક લબરમૂછિયા યુવાનો વગર લાયસન્સે આદેળ વાહનો હંકારી શહેરને બાનમાં લેતા હોવાની અનેક ફરિયાદો છેલ્લા...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. નોર્થ કાશ્મીરના પાજીપોરા વિસ્તારમાં આ અથડામણ...

અમદાવાદ, રાજ્યભરમાં કોરોનાનો કહેર હજુ માંડ માંડ ધીમો પડ્યો છે ત્યાં જ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું ચે. સ્માર્ટ સિટી...

અમદાવાદ, રાજ્યભરમાં કોરોનાનો કહેર હજુ માંડ માંડ ધીમો પડ્યો છે ત્યાં જ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું ચે. સ્માર્ટ સિટી...

અમદાવાદ: આવતીકાલે એટલે કે બુધવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે...

નવીદિલ્હી: કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએટના વધતા પ્રકોપ અને ત્રીજી લહેરની આશંકાને જાેતા સુપ્રીમ કોરટે સમગ્ર ઓરિસ્સામાં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ...

ન્યાયતંત્ર બંધારણનું રખેવાળ છે અને કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે - ચીફ જસ્ટિસ એન.વી.રમના (તસવીર સમાચાર ભરત ઠાકોર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.