Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

ગીર સોમનાથ, ગીર સોમનાથના ઉનામાં પોલીસે શાતિર મહિલા ચોર ટોળકીને ઝડપી પાડી છે.પોલીસે સોનાના ચેનની ચોરી કરનાર રાજકોટની બે મહિલાઓને...

પોરબંદર, અરબી સમુદ્રમાં ક્રૂડ ઓઈલ ભરેલા જહાજ પર હુમલો કરાયો હતો. ગુજરાત પાસે મધદરિયે જહાજ પર ડ્રોન હુમલો કરવાની ચોંકાવનારી...

અંગદાન : સેવા,સહકાર અને સજીવનના ત્રણ વર્ષ -અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ 27 મી ડિસેમ્બર 2020 એ...

ભાવનગર, દિવસે વીજળી આપવાની માગ સાથે ભાવનગરમાં ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. હાડ થીજવતી ઠંડી અને વન્ય પ્રાણીઓની દહેશત...

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ગુજરાતના ૩૩ જિલ્લાઓની ૩૬૨૦ ગ્રામ પંચાયતોમાં  તા ૬ ડિસેમ્બરના રોજ ૧૦.૫૧ લાખથી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં...

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ અંતર્ગત Ø રાજ્યની ૧,૫૨૦ ગ્રામ પંચાયતોમાં તમામ લાભાર્થીઓ બન્યા આયુષ્યમાન કાર્ડ ધારક: ૧.૩૫ લાખથી વધુ નવા...

ભુજ અને ડીસામાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી...

રવિ પાકોને માવઠાથી મોટું નુકસાન અમદાવાદ, રાજ્યમાં ગઇકાલેથી કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં ૨૨૦ તાલુકાઓમાં માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી...

ગુજરાતીઓ સાવધાન રહેજાે રવિવારે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો અને તે બાદ રાજ્યભરમાં સૂસવાટાભેર પવન ફૂંકાયા હતા  અમદાવાદ, ભરશિયાળે...

વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ તમામ માછીમારોનો પહેલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાયો અને નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો...

અમરેલી, દક્ષિણ સૌરાષ્ટ્રનાં જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ ગામડાઓ સુધી પહોચી ગયા છે. શિકારની શોધમાં રાત્રીનાં ગામડાની...

વિસનગર ખાતે 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ-સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તિત કરવાનો રાજ્યનો વિકાસ પુરુષાર્થ મુખ્યમંત્રીશ્રી...

આ યુવાન અહીં દિવથી ઉના, રાજુલા, મહુવા, ભાવનગર રવાના થશે. આ યાત્રાનું સમાપન ૨૦૨૪માં ભોપાલ મધ્ય પ્રદેશમાં થશે. ઉત્તર પ્રદેશ...

હોટલોની ફેક વેબસાઈટ બનાવી પ્રવાસીઓને છેતરતો ભેજાબાજ ઝડપાયો દેવભૂમિ દ્વારકા , દ્વારકા પોલીસે લખનઉના રહેવાસી માસ્ટરમાઈન્ડ નીરજ તિવારીને ઝડપી પાડીને...

પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને મુક્ત કરાયા:-વાઘા બોર્ડરથી તમામ માછીમારોનો કબજો મેળવી ટ્રેન દ્વારા વડોદરા લવાયા-મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે...

૫૮૦૦ કરોડનાં વિકાસકાર્યોની આપશે ભેટ: ૩૧મી ઓક્ટોબરે તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે...

૨૦૨૫માં ગગનયાન, ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન, ૨૦૩૬માં ઓલ્મ્પિક અને ૨૦૪૦માં ચંદ્ર પર ભારતની તૈયારી ખુદ વડાપ્રધાન મોદીએ કેન્દ્રના તમામ વિભાગોને સુચના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.