Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ...

ગીર-સોમનાથ અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે....

સૌરાષ્ટ્રમાં ગઈકાલે આભ ફાટ્યું હતું અને ગીર સોમનાથના સુત્રાપાડામાં ૨૨ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી જાેવા મળી હતી. આ સિવાય...

જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે હવામાનમાં પલટો આવ્યો છે અને મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં અડધાથી પોણા...

અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ, અમદાવાદ, સુરત, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક સ્થળે ટ્રાફિક જામ, જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, ઘણા...

અંબાજી માસ્ટર પ્લાન હેઠળ રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત યાત્રાળુઓ...

ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ: રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ...

ભાદર-૨ ડેમના ૫ દરવાજા ખોલાયા-સૂત્રાપાડા-ધોરાજીમાં આભ ફાટ્યું ધોરાજીના બહારપુરા, ખ્વાજાસાહેબ દરગાર પાસે ૪૦થી વધુ મોટરકાર પાણીમાં ડૂબી હતી. કુંભારવાડા, રામપરા...

એક પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ જીઆરડી જવાન સામે ગુનો નોંધી અટકાયત કરાઈ વેરાવળ, ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જીલલાના...

મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા ટ્રેન યાત્રા 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગનું સફર કરશે-મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા...

અમદાવાદ, મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે શાંત પડ્યા છે, બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં...

અમદાવાદ, રાજ્યમાં વરસાદનો બીજાે રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ...

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૪૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અપાયો- આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટી વિદ્યાર્થી ઘરે બેઠા...

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 58થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે રાજકોટ શહેર અને જિલ્લામાં...

બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે... પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય...

વડોદરામાં ધોધમાર વરસાદ, નડિયાદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી અમદાવાદ, આજ સવારથી અસહ્ય ઉકળાટ બાદ રાજ્યનાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.