Western Times News

Gujarati News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ પબ્લીક એડમિનીસ્ટ્રેશન (MPA) ના તેજસ્વી વિદ્યાર્થી કે જેમનું નામ ‘સત્યેનકુમાર વિજયકુમાર પાઠક’ છે...

બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા ગઈ હતી. જ્હાન્વી કપૂર અવારનવાર...

બ્રાંડેડ નામની કરોડો રૂપિયાની નકલી દવાઓ જપ્ત, દેશભરમાં એલર્ટ જાહેર (એજન્સી) નવીદિલ્હી, દેશમાં નકલી દવાઓના કૌભાંડનો ભંડાફોડ થયો છે. ખ્યાતનામ...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો છે. હવે, તમામ પાર્ટીઓ સતા હાંસલ કરવાના દાવા કરી રહી...

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યા બાદ મોટા ભાઈ સોમાભાઇના ઘેર મહેમાનગતિ માણી હતી. PM...

હાર્દિક પટેલ, મધુ શ્રીવાસ્તવ જેવા ઉમેદવારોને ચૂંટણીમાં મતદારો કેવો પ્રતિસાદ આપે છે તે જાણવા મળશે ગાંધીનગર,  ગુજરાતમાં આજે ૯૩ બેઠકો...

વેકેન્સીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે (એજન્સી)નવી દિલ્હી, દેશની વિવિધ કેન્દ્રીય...

ઈતિહાસમાં પ્રથમવાર સ્પીકર-ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં મહિલા ધારાસભ્યો ગૃહમાં કાર્યવાહીની અધ્યક્ષતા કરશે (એજન્સી)નવી દિલ્હી, મહિલા ધારાસભ્યોની ત્રણ સભ્યોની સમિતિમાં ભાકપા ના...

(એજન્સી)અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ૯૩ બેઠકો પર સવારના ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. બીજા તબક્કાના...

દર વર્ષે 6 ડિસેમ્બરે દેશનો સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવેલા ડો. બી. આર. આંબેડકરની પુણ્યથિતિ પર મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં...

સુરત, સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતાં જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં...

વાઘોડિયા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન પુરૂં થયું છે. આ દરમિયાન ભાજપે ટીકિટ નહીં આપતાં વાઘોડિયા બેઠક પરથી...

વોશિંગ્ટન, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના બંધારણને ભંગ કરવાની માંગ કરી હતી. આ માટે હવે વ્હાઈટ હાઉસે તેમની નિંદા કરી...

પટના, રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને આજે સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેમની દીકરી રોહિણી આચાર્ય તેમને...

(પ્રતિનિધિ) માણાવદર, બ્માણાવદરમાં મુસ્લિમ-નવાબોના સમયથી હિન્દુ ધર્મને પ્રોત્સાહન અપાયું છે અહીં સને ૧૯૧૭માં રામજી ઝીણા જસાણીએ વૈષ્ણવ હવેલીની સ્થાપના કરવા...

હાંસોટ, શિક્ષક તરીકેનાં પવિત્ર વ્યવસાયની અવધિ સરકારી નિયમોનુસાર વયમર્યાદાને કારણે પૂર્ણ થતાં શિક્ષકનાં શાળા પરિવાર તથા વાલીજનો સાથેનાં આત્મીય સંબંધો...

(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુરમાં તારીખ. ૪.૧૨.૨૦૨૨ રોજ.મહેશ્વરી યુવક મંડળ દ્વારા આજ રોજ સ્વ. ભરતભાઈ હોતચંદ પબાની ની યાદ માં ૨૬ માં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.