Western Times News

Gujarati News

મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે શનિવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો બર્મિંગહામ:...

રાજયમાં લમ્પી વાયરસે પશુઓમાં હાહાકાર મચાવતા માલધારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે જેથી વિસાવદર તાલુકા ગીર માલધારી સમાજના ઉપપ્રમુખ લાખાભાઈ નાથાભાઈ...

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "CWG, બર્મિંગહામમાં સિલ્વર મેડલ જીતવા બદલ બિંદીયારાની દેવીને અભિનંદન. આ સિદ્ધિ તેની મક્કમતાની અભિવ્યક્તિ છે અને તેણે દરેક ભારતીયને ખૂબ જ આનંદ આપ્યો છે. હું તેના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું."

માહિતી ખાતાના વાહન ચાલકો દ્વારા અપાયું ભાવભર્યુ વિદાયમાન  માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરની રજીસ્ટ્રી શાખામાં ફરજ બજાવતા ડિસ્પેચ રાઇડર શ્રી ડી.આર.દવે...

અંબાજી, ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજીમાં દેશ-વિદેશથી માઈભક્તો દર્શન કરવા આવે છે. કોઈપણ દેવસ્થાનમાં દર્શન કર્યા બાદ ત્યાંના પ્રસાદનું પણ અનેરું...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું...

મુંબઈ, બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસિસ છે, જે પોતાની ફિટનેસ માટે જાણીતી છે, જેમાં મલાઈકાનો પણ સમાવેષ થાય છે. મલાઈકા અવારનવાર સો.મીડિયામાં...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મના સેટ પર શુક્રવારના રોજ આગ ફાટી નીકળી હતી. તાજેતરમાં...

ત્રિનિદાદ, ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી૨૦ માં ટીમ ઇન્ડીયાએ વેસ્ટઇંડીઝને ૬૮ રનોથી હરાવી દીધી છે. ભારતીય ટીમે પહેલી...

મુંબઈ, એક ત્રણ વર્ષની છોકરી તેના હાથમાંથી છટકીને નીચે પડી ગયેલા ફોનને શોધવાના પ્રયાસમાં સાતમા માળની બાલ્કીનીની રેલિંગ પર ચડી...

દેહરાદૂન, ઉત્તરાખંડમાં વરસાદને કારણે આફત સર્જાઈ છે. ચમોલી જિલ્લામાં નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ જતાં બદ્રીનાથ યાત્રા રોકી દેવાઈ છે,...

અમદાવાદ, આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવ સેવા કે સમાજ સેવામાં જોતરી દીધું હોય તેવા...

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજી વખત મુખ્યમંત્રી તરીકેની ઇનિંગ તો શરૂ કરી છે અને ૩ મહિના પુરા પણ થયા છે, પરંતુ...

શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્કલ્પચર લોકોને વન પ્રવાસ કરાવશે-પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન કરાવવાના...

ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વોટરપ્રૂફ રાખી કવરનું વેચાણ કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.