મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવની જાહેરાત નવી દિલ્હી ,મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે જણાવ્યું છે કે, જાે સરકારના...
જેરૂસલેમ, કદમાં નાનુ ઈઝરાયેલ પોતાના લડાકુ મિજાજ અ્ને અત્યાધુનિક શસ્ત્રો બનાવવા માટે જાણીતુ છે. એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમથી માંડીને...
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૭૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૮ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર...
બર્લિન, રશિયાના યુક્રેન પરના આક્રમણને કારણે વિશ્વ જગતમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને આર્થિક મોરચે બંને દેશો કોમોડિટી અને...
મુંબઈ, ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ...
મુંબઈ, સ્થાનિક શેરબજારો મંગળવારે શરૂઆતના ઘટાડામાંથી સુધર્યા હતા અને નજીવા વધારા સાથે બંધ થયા હતા. મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને...
મુંબઈ, ભારતના સૌથી મોટા ઉદ્યોપતિ અને એશિયાના સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું...
મોરબી, રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું...
ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ...
નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરને માર મારી બ્લેડ વડે ઇજા પહોંચાડી લૂંટ કરી નાસી જનાર આરોપીઓ ને ઝડપી પાડતી નડીયાદ...
ઢોર ઢાખર, ઘાસચારા, કાચા મકાન, પતરાના શેડ સહિત વીજ પોલ ને પારાવાર નુકશાન અરવલ્લીના માલપુર તાલુકામાં પૂર્વ પટ્ટા તરફથી આવેલા...
અમદાવાદ, રાજયના દરિયા કિનારે ભારે પવનની હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બાદ મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું...
ભાવનગર, ભાવનગર જિલ્લાના ખેડૂતો વરસાદ ખેંચાતા હજારો રૂપિયાનું મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો...
મુંબઈ, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ૧૪ વર્ષ પૂર્ણ થવાનાં છે.આ ૧૪ વર્ષમાં શોએ કામિયાબીનાં નવાં શીખરો સર કર્યા છે....
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલ પેરિસમાં છે. અર્જુન કપૂરનો ૩૭મો બર્થ ડે ઉજવવા માટે કપલ અહીં પહોંચ્યું હતું....
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સોમવારના રોજ સવારના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે તે અને રણબીર કપૂર...
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સોમવારે (૨૭ જૂન) સવારે ગુડન્યૂઝ આપ્યા ત્યારથી ચર્ચામાં છે. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ...
નવી દિલ્હી, ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે રોડ અકસ્માત હંમેશા સામેની વ્યક્તિની ભૂલને કારણે થાય છે. એટલે...
નવી દિલ્હી, નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જાેકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના...
પોરબંદર (ગુજરાત) ઉત્તર પશ્ચિમ કોસ્ટ ગાર્ડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના મુખ્ય પ્રોત્સાહનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ મંગળવારે પોરબંદર ખાતે...
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાનગરને આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ અને ધ્રોલ નગરપાલિકાને આગવી...
નવી દિલ્હી, ઉટી નજીક મસીનાગુડીમાં ખોરાકની શોધમાં એક જંગલી હાથી ઘરના રસોડાની દીવાલ તોડી અંદર ઘૂસી ગયો હોવાની ઘટના સામે...
મુંબઈ, કુર્લામાં એક ચાર માળની જર્જરીત ઈમારત ધસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જયારે 12 લોકોને જીવતા બચાવાયા છે....