Western Times News

Gujarati News

કોલંબો, કોલંબોમાં ભારતીય દૂતાવાસે શ્રીલંકાને વધુ આર્થિક મદદ ન આપવાના દાવા પર નિવેદન જાહેર કર્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે...

ઈટાવા, ઉત્તરપ્રદેશના ઇટાવામાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં ચાર ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાટલ થતા...

(પ્રતિનિધિ) ભરૂચ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે જંબુસરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં મારો પરિવાર સુખી પરિવાર વિષય ઉપર મોટીવેશનલ...

નવીદિલ્હી, દર વર્ષે આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ વખતે દિવાળી ૨૪ ઓક્ટોબરે છે. સૌથી...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીની ગીરીરાજ હોટલ પાસે આવેલા ગણેશ એફ.આઈ.બી.સી કંપની નજીક આવેલા ત્રિકાલ ઈલેક્ટ્રીક એન્ડ રિવાઈન્ડિંગ વર્કસના ગોડાઉનમાં થયેલી...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજાે અને અંતિમ દિવસ છે. ત્યારે સતત બીજા દિવસે કોંગ્રેસે ગૃહમાં વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યો....

રાજકોટ, રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશનનાં દુર્ગા શક્તિના જાગૃતીબેન ચાવડા પેટ્રોલિંગમાં હતા ત્યારે એક અજાણી સગીરાનો તેમનાં મોબાઇલ પર ફોન આવ્યો...

અમદાવાદ, ભૂતપૂર્વ બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતાએ તેના પતિને ક્રેડિટ કાર્ડના ઝઘડાને કારણે લૉક કરી દીધો હતો. પરિણામે બાદમાં પતિએ પોલીસને ફોન...

(પ્રતિનિધિ) ગોધરા, ભારત સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં ક્ષયમુક્ત બનાવવા કટિબદ્ધ છે. જેના અનુસંધાને સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત શ્રી અંબાજી...

આઈ.આઈ.ટી ગાંધીનગર ખાતે કલાઇમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત “કલાઇમેટ ચેન્જ અને ભારતીય અર્થતંત્રના પાંચ ટ્રીલીયન ડોલરના...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય : નખત્રાણા મોટા-નખત્રાણા નાના અને બેરૂ ગામોનો નખત્રાણા...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ માંથી એક સપ્તાહ પહેલા ચોરાયેલ બાઇક અને ચોરી કરનાર ઇસમ ને ઝડપી પાડવા માં...

(પ્રતિનિધિ) નડિયાદ, જિલ્લાના માતર તાલુકા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સખી મંડળની બહેનોને આજીવિકા મડી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી...

મુંબઈ, મશહૂર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે બુધવારના રોજ ૫૮ વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૧૦ ઓગસ્ટના...

યુવાન મરણજનાર યુવતી પાસે નાણાંની માંગણી કરતો અને નાણા ન આપે તો બંન્નેના અંગત સંબધના ફોટા અને વિડીયો વાયરલ કરવાની...

(પ્રતિનિધિ) ભરૂચ, ગત ૧૭ મી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો એક સપ્તાહ સુધીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.