Western Times News

Gujarati News

મુંબઈ, વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે એચડીએફસી, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ખરીદીથી ગુરુવારે સ્થાનિક શેરબજારોમાં તેમના ત્રણ દિવસના ઘટાડાનો...

નવી દિલ્હી, સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો, ૧ જૂનથી મોંઘો થશે મોટર ઈન્સ્યોરન્સ; હવે એન્જિન પ્રમાણે થશે રિકવરી...

(માહિતી) ગાંધીનગર, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે, ૨૦૨૨ દરમિયાન...

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગે તળાવ ભરવા માટે વિધેયાત્મક અભિગમ...

નવીદિલ્હી, ચૂંટણી પંચે ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે ૨૩ જૂને...

નવીદિલ્હી, ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હાલ હટાવવાનો નથી.વર્લ્‌ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ પહોંચેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે...

નવીદિલ્હી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ મહિલા ક્રિકેટને લઈને મહત્વના ર્નિણયો લીધા છે.આઇસીસીએ મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ...

નવસારી, નવસારીની રેસ્ટોરન્ટમાં ભોજનમાં વંદો નીકળ્યો છે. નવસારીની લોકપ્રિય જવાહર રેસ્ટોરન્ટમાં પુલાવમાં વંદો નીકળતા વિવાદ થયો છે. તાજેતરમાં જ આ...

નવીદિલ્હી, ભારતમાં રેકોર્ડ ઉંચી મોંઘવારીથી માત્ર સામાન્ય લોકો જ પ્રભાવિત નથી થઈ રહ્યા. હવે મોંઘવારી સરકારના ર્નિણયોને અસર કરવા લાગી...

અંદાજે ૭.૫૦ લાખ ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિની ક્ષમતા વધશે જિલ્લામાં કેસરડી, દહેગામડા, ખાનપુર તથા રૂપાવટી સહિત ૩૩ તળાવનું કામ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 મે 2022ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન...

બનાસકાંઠા, છેલ્લા થોડા દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. દરરોજ રખડતા ઢોરને કારણે કોઈ ઈજાગ્રસ્ત...

સુરત, જમ્મુ કાશ્મીરના સોનમાર્ગમાં બુધવારની મોડી રાતે થયેસલા ગોઝારા અકસ્માતમાં ૯ પર્યટકોના મોત થયા છે. સોનમાર્ગમાં સુરત સહિત દેશના અન્ય...

ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના...

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૮/૦૫/૨૦૨૨ નારોજ અમદાવાદ શહેર ખાતે આવનાર છે.આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ તથા...

તા.૨૭ અને ૨૯ મે ૨૦૨૨ ના રોજનરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા, સાબરમતી, અમદાવાદ ખાતેઆઇ.પી.એલ ની ક્રિકેટ મેચો રમાનાર છે.આ મેચો...

ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ જિલ્લાઓમાં અંગદાન- અંગદાનનો સેવાયજ્ઞ અનેક જરૂરિયાતમંદ પીડીત વ્યક્તિઓનું જીવન બદલી રહ્યો છે :-  આરોગ્યમંત્રી શ્રી...

રાજકોટમાં આદિત્ય બિરલા સન લાઈફ MF દ્વારા Regional Vogyage -2022નું આયોજન રાજકોટમાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા Regional Vogyage -2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.