Western Times News

Gujarati News

સોમનાથ મહાદેવને સુકામેવાથી શૃંગાર કરવામાં આવ્યો

સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ સુકામેવાની  શૃંગાર કરવામાં આવેલ, ભક્તો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દરબારમાં ઠેર ઠેરથી ભક્તો દંડવત કરવા ઉમટી પડે છે, દોઢ કિલો સુકામેવાથી મહાદેવને શૃંગાર કરવામાં આવેલ અને સાંજે શૃંગાર બાદ સૂકામેવાનું વિતરણ ઉપસ્થિત યાત્રિકો ને પ્રસાદ સ્વરૂપે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.