Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભીલાડ, દેશ ની રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે તા.૧૧થી ૧૭ એપ્રિલ સુધી યોજાનારા પદાધિકારીઓના...

બંને કંપનીઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયો વચ્ચે ગિફ્ટ સેઝને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરશે બેંક વર્ષ 2016થી ગિફ્ટ સેઝમાં કાર્યરત...

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુંક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે....

તેલ અવીવ, ઈઝરાયેલમાં રાજધાની તેલ અવીવ પાસે થયેલા ભીષણ આતંકી હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં...

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરના ગણેશ સોસાયટી પાસે આવેલ નદી કિનારે કેટલાક ઇસમો તીનપતીનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી ખેડબ્રહ્મા પોલીસને...

કીવ, યુક્રેનની સશસ્ત્ર દળોએ દાવો કર્યો છે કે રશિયાએ ૨૪ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ ૧૯,૫૦૦ સૈનિકો ગુમાવ્યા છે. રશિયાએ ૭૨૫...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઇ શાહબાઝ શરીફને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે નિર્વિરોધ રુપથી પસંદ કરવામાં આવ્યા છે....

અમદાવાદ, 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે.  હાર્દિક...

લખનૌ, યુપીમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનનાર યોગી આદિત્યનાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સરકારી કચેરીઓમાં લંચ ટાઈમ કરતાં વધુ સમય...

નવી દિલ્હી, હવામાન પૂર્વાનુમાન અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રની અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટે 2022 માટે મોનસૂન પૂર્વાનુમાન જાહેર કર્યું છે....

શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારે મોડી રાત્રે કોણાર્ક એક્સપ્રેસની અડફેટે આવતા 6 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં અનેક...

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે ગુજરાતના અદાલજ ખાતે અન્નપૂર્ણા ધામની હોસ્ટેલ અને શૈક્ષણિક સંકુલનુ વિડિયો કોન્ફરન્સિંગ થકી ઉદઘાટન કર્યુ હતુ....

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ અથવા ઉપલા ગૃહની દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં ભાજપે આજે રાજ્યની ચૂંટણીઓમાં વિક્રમી જીત મેળવ્યાના અઠવાડિયા પછી જંગી જીત...

અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રૂપિયાના બંડલ છે તેમ કહી સોનાના દાગીના પડાવી લઈ કાગળના બંડલ આપી છેતરપીંડી કરતી ગેંગના વોન્ટેડ...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ચોટીલામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે...

હિંમતનગર, હિંમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ એક્શનમાં આવી ગયાં હતાં....

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ચાંદપુરાના ધરતીપુત્રની સરદારપુરા ગામમાં જમીન આવેલી જમીન નર્મદા યોજનામાં સંપાદિત થતાં જમીનનો વધુ વળતર નહીં મળતા...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નગરપાલિકા દ્વારા સીલ કરાયેલી પાંચ કોમ્પ્લેક્સ અને અન્ય કોમર્શીયલ મિલ્કતોનું નકશા મુજબ જ બાંધકામ થાય જે મુદ્દે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.