અમદાવાદ, આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંદિરમાં યોજાયો હતો. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ...
મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે એક સમાચાર સામે આવ્યા હતા કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ૩૦ તારીખે ૧૧ કલાકે...
મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કાલે એટલે કે ૩૦ જૂને વિશ્વાસમત સાબિત કરવો પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ માટે...
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા “હેલ્થ એન્ડ સ્પીરીચ્યુઆલીટી”...
મંગળવારે આસામના મોટાભાગના વિસ્તારોમાં પૂરના કારણે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બજાલીના ભબાનીપુરમાં ચારાલપારા નયાપરા વિસ્તારની મુલાકાત લીધી. સરમા પાણી...
અમદાવાદ શહેર વિસ્તાર તા.૦૧/૦૭/૨૦૨૨ ના રો ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા,...
એલીવેટેડ કોરીડોર બનવાને કારણે અમદાવાદથી સરખેજ થઈને ચાંગોદર મોરૈયા સુધી જતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ...
આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં સમારોહનું આયોજન ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન...
આગામી તા. ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ Probability of...
પાણી પુરવઠો ખોરવાતાં પડકારજનક સ્થિતિમાં સરકારે સમયસર પાણી પહોંચાડવાનો પડકાર ઝીલી ત્વરિત કામગીરી કરી-રાજ્ય સરકારે જામનગરના છેવાડાના ગામો પાણી વિહોણા...
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ આવનારા ૧૦ વર્ષ "ન્યૂ ઇન્ડિયા...
ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ દૂતાવાસો પર તેમના ટિ્વટર એકાઉન્ટથી...
અંબાજી, યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા...
અમદાવાદ, આરોગ્ય વિભાગના કડક વલણ સામે આખરે રેસિડેન્ટ ડોક્ટરો ઝૂક્યા છે. ૧૩ દિવસથી ચાલેલી હડતાળ અંતે ૧૪માં દિવસે સમેટી લેવામાં...
નવીદિલ્હી, રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. હાલમાં બે ઉમેદવારોની ચર્ચા સૌથી વધુ છે. જેમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ...
મુંબઇ, પોતાની જ પાર્ટીમાં બળવોનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૨૨ જૂને સાંજે ૫ વાગ્યે રાજીનામું આપવાની તૈયારી...
નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે....
મુંબઇ, જેક્લીન ફનાર્ન્ડિઝ પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની સામે રજૂ થઇ છે. તેને ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય સાથે જાેડાયેલાં મની લોન્ડ્રિંગ...
ગુવાહાટી,આસામમાં પૂરની સ્થિતિ ઘણી ભયાનક બની રહી છે. લગભગ એક મહિનાથી અસમના ઘણા જિલ્લામાં લાખો લોકો પૂરનો સામનો કરી રહ્યા...
રૂા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા –...
સુરત, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં બારડોલી પાસેથી ચિખલીગર ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે. જીવના જાેખમે...
૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ધોરીમાર્ગના કામો મંજૂર ગાંધીનગર, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને...
બારડોલી, કામરેજના ખોલવાડ ખાતે આવેલી એક ખાનગી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે...
રાજકોટ, મોંઘેરા કલબમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ૩ વિદ્યાર્થીઓએ બાંધકામ સાઇટ પરથી ભંગારની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે....
એમ. એસ. યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય...
