Western Times News

Gujarati News

Search Results for: વિજય રૂપાણી

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમે કચેરી વ્યવસ્થાઓ નિહાળી જામનગર, વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત રાજ્ય...

કોરોનાની કોઈ દવા નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશેઃ સીએમ અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરે આત્મ નિર્ભર બને તે ખાસ યોજના જાહેર કરી છે....

સૌ સાથે મળી વિશેષ કાળજી-તકેદારી રાખી કોરોનાનો પગપેસારો ગુજરાતમાં થવા ન દઇએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના વાયરસ કોવિડ-19...

ગાંધીનગર, કોરોના વાયરસને લઇ સાવચેતીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના આગામી દિવસોનાં જેટલા પણ જાહેર કાર્યક્રમો હતા એ તમામ રદ...

રાજકોટ:રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતની ભાવિ પેઢીને સમૃધ્ધ બનાવવા અને નયા ભારતના નિર્માણમાં ગુજરાતને રોલ મોડલ...

અમદાવાદ: ચાઈનીઝ દોરીના વેપારીઓ ચાઈનીઝ દોરીનું ઉતરાયણના આ પર્વમાં ધૂમ વેચાણ કરી ધંધો કરતા હોય છે. વેપારીઓ નબળા કાયદાનો ફાયદો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ફલાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.  ફલાવર-શો...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, જનસેવા થકી નામના મેળવનારા વિરલ વ્યક્તિત્વથી જ ગુજરાત ઉજળું છે. આઝાદી માટે અમૂલ્ય...

દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિગ ખાતમુહૂર્ત અને પાંચ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાશે  અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા પરંપરાગત રીતે નેશનલ...

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ખાતે યોજાયેલા જનવિકાસ ઝૂંબેશ કાર્યક્રમમાં ૧૭ હજાર જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો...

વડોદરા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સહુ સાથે મળીને પર્યાવરણ રક્ષક વૈકલ્પિક સરફેસ ટ્રાન્સપોર્ટ પ્રણાલીને પ્રચલિત બનાવીએ અને પ્રોત્સાહન આપીએ એવો અનુરોધ...

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું...

મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નવીદિલ્હીમાં પૂર્વ નાણાં મંત્રી અને ભાજપા અગ્રણી સ્વ.અરૂણ જેટલીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગત પ્રત્યે...

ગાંધીનગર, ચોમાસા દરમિયાન વરસાદ અને પાણી ભરાઈ રહેવાને કારણે મોટાભાગના ભરાઈ રહેવાને કારણે મોટાભાગના શહેરમા મમાર્ગો ધોવાઈ જવાની ખાડા અને...

વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી અને તેની યોગ્ય માવજત કરવા  નગરની જનતાને અપીલ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર, રાજયના લોકલાડીલા,...

આજે વિશ્વ પર્યાવરણ દિવસ  શહેરમાં પ્રદુષણમાં ઘટાડો કરવા મુખ્યમંત્રીએ પ૦ ઈ-રીક્ષાનો પ્રારંભ કરાવ્યો  નગરજનો તથા સ્વૈચ્છીક સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જાેડાવા...

ગાંધીનગર, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે...

મુખ્યમંત્રીશ્રીએ દિવંગત સંત પ્રમુખસ્વામી મહારાજના સમાધિસ્થળના દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ...

કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને પડખે ગુજરાતની સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર...

દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના...

ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને ડિઝીટલ સેવા સેતુથી સાંકળી ગ્રામ્ય સ્તરે જ – ઘર આંગણે સેવાકીય લાભો...

ગોધરા, માહિતી બ્યુરોઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમુહુર્ત કરવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.