કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજાે દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ...
Search Results for: નરેન્દ્ર મોદી
કેવડીયા, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ ૨૦૨૨ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે...
અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૩૧ ઓક્ટોબરના રોજ કેવડિયાની મુલાકાત લેશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૩૦ઑકટોબર થી તા.૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વડોદરા, થરાદ અને...
રામના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયેલા, અમે આ હીનભાવનાની બેડી તોડી-મોદીએ અયોધ્યામાં રામલીલાના કલાકારોની આરતી ઉતારી અયોધ્યા, અયોધ્યામાં રવિવારે ભવ્ય દીપોત્સવમાં...
માનગઢ ધામનો લગભગ ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે, જ્યારે બાકીના ૨૦ ટકા ગુજરાતમાં પડે છે બાંસવાડા, રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ધરાવતા...
કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની સાથે આજે ગુરૂવારે મિશન લાઈફની શરૂઆત કરતા કહ્યુ કે તે આ...
“આદિવાસી સમુદાયોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે જ્યાં જ્યાં પણ સરકારો રચી છે ત્યાં ત્યાં અમે આદિવાસી કલ્યાણને...
“'રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ' અને ચક્રીય અર્થવ્યવસ્થા-સર્ક્યુલર ઇકોનોમી હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો ભાગ છે” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં...
રાજપીપલા, ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડીયા) સ્થિત હેલીપેડ ખાતે આવી પહોંચતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી...
સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિફેક્સ્પો 2022 દરમિયાન 101 વસ્તુઓની ચોથી સકારાત્મક સ્વદેશીકરણ યાદી જાહેર કરી સરકારના 'આત્મનિર્ભર ભારત...
રાજકોટ, દુબઈના પેઈન્ટર અકબર દ્વારા ચિત્ર બનાવી રાજકોટમાં પેઈન્ટિંગ પ્રદર્શન આજથી રેસકોર્સના શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ખુલ્લું મૂકાયું છે જે...
પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20:સપના થયા સાકાર’નું ૧૭મી ઓક્ટોબર,...
૨૧ વર્ષ પહેલા ૭/૧૦/૨૦૦૧ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. છેલ્લા ૨૧ વર્ષથી સતત લોકોના દિલ પર રાજ...
(પ્રતિનિધિ)ભરૂચ, આગામી તા.૧૦ ઓકટોબર સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જીલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ...
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ...
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ...
લોક-1 ઘઉંની જાત થકી દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ ‘આત્મનિર્ભર’ બન્યો છે વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.29 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલ, રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ...
૩૬મી રાષ્ટ્રીય રમતોની તૈયારીઓ પાટનગર ખાતે પૂરજોશમાં: આયોજન માટે ગાંધીનગર સંપૂર્ણ સજ્જ ગાંધીનગર ખાતે રોડ સાયકલીંગ, વેઈટલિફ્ટિંગ, જુડો, તલવારબાજી, વુશુ,...
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેલીને ટાર્ગેટ કરવાની યોજના...
NIAની પૂછપરછમાં મોટો ખુલાસો-12 જુલાઈએ પટનામાં પીએમ મોદીની રેલી હતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ચીર પુરાતન રાષ્ટ્રની આધારશીલા થકી ભારતને વિશ્વ ફલક પર અગ્રેસર કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ખેડબ્રહ્મા શહેર ભારતીય...
172 કિલો ગોળ, 172 કિલો ખજૂર, 172 કિલો ચણા અને સફાઇ કર્મી બહેનો માટે 172 સાડી નું વિતરણ કરાયું સિવિલ...
સમરકંદ, સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ...