Western Times News

Gujarati News

ગાંધીનગર, વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. ૨૪ એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત...

આણંદ, આણંદના આંકલાવમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જુગારધામ રમાડતા ઝડપાયા છે. નેતા દ્વારા રાજકીય વગનો દૂરઉપયોગ...

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો...

મોહાલી, ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ...

નવી દિલ્લી, હવે રાજ્ય બદલવા પર તમને વાહનનો રજીસ્ટ્રેશન નંબર બદલવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ભારત સિરીઝ (બીએચ) નંબર પ્લેટ વાહન...

મોસ્કો, યુક્રેન સામે યુદ્ધ છેડતા દુનિયાના ટોચના દેશોએ રશિયા સામે મોરચો માંડ્યો છે. ચારેય તરફથી ઘેરવા માટે રશિયાના ટોચના સેક્ટર્સને...

જિનેવા, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના અહેવાલ પ્રમાણે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ૧૦ લાખ લોકોએ યુક્રેનમાંથી પલાયન કર્યું છે....

મોસ્કો, રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. યુક્રેન પર આક્રમણ કરવાના ર્નિણયના કારણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન...

કોંગ્રેસના ધરણા બાદ ભાજપાએ માત્ર ૩૦ મીનીટમાં જ વિપક્ષી નેતાના સ્થાને ડે.મેયરનો સમાવેશ કર્યો (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં સત્તાધારી...

ગાંધીનગર, વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ભુપેન્દ્ર પટેલની સરકારે વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર પર વધુ ફોકસ કર્યુ છે. આ વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ...

ગાંધીનગર, ગુજરાત સરકારે વિધાનસભાનીચુંટણી પહેલાનું છેલ્લું બજેટ આજે ગૃહમાં રજુ કર્યું હતું. ગત વર્ષ કરતા બજેટમાં રાજ્યનો કુલ ખર્ચ સાત...

ગાંધીનગર, ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો...

અમદાવાદ, સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય દાયકાઓથી માનવજાત દ્વારા પર્યાવરણની ઈકો સીસ્ટમનું હનન થઈ રહ્યું...

ગાંધીનગર, આપણી સંસ્કૃતિ જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શૈક્ષણિક સ્તરને ઉચ્ચ કક્ષાએ લઇ જવા અમારી સરકાર...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે આ વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે...

નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯ના ૬,૫૬૧ નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૪,૨૯,૪૫,૧૬૦ થઈ...

નવીદિલ્હી, ફેબુ્રઆરી, ૨૦૨૨માં ભારતની નિકાસ ૨૨.૩૬ ટકા વધીને ૩૩.૮૧ અબજ ડોલર રહી છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.