Western Times News

Gujarati News

દ્વારકા, આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે....

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવતો એક બનાવ બન્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત...

સુરત, ગુજરાતમાં ચોથી લહેર દસ્તક આપી રહી છે. ગુજરાતમાં પણ ધીમા પગલે કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે સુરત પાલિકાનુ...

પશ્ચિમ રેલવે NTPC પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે "પરીક્ષા વિશેષ" ટ્રેનો દોડાવશે. આ "પરીક્ષા...

કોટા, છત્તીસગઢના બિલાસપુરની ૧૭ વર્ષીય છોકરીનો મૃતદેહ કોટામાંથી મળી આવ્યો હતો. મર્ડર કેસની તપાસમાં ખુલાસો થયો છે કે, છોકરીની હત્યા...

જેવિક ખેતી કરતા પૂર્વે ખેડૂતોનું ઉત્પાદન ન ઘટે એ પણ જાેવાની મહત્ત્વની જવાબદારી છેઃડો.અજય રાંકા આપણા ખોરાક અને ખેત ઉત્પાદનોમાં...

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને અનુસરતા ખેડૂત ધર્મેશ પટેલનું અનુમાન છે કે આ આંબા નજીકના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને લીધે...

વડોદરા, રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સંકેત આપ્યો કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નિકટ ભવિષ્યમાં પ્રજાલક્ષી ૧૯...

વડતાલ સંસ્થા દ્વારા જીલ્લાની ૧૭ જેટલી બાળ કન્યા, મુક બધિર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં પ્રસાદ રૂપ ભોજન આપવામાં આવ્યું હતું. આજથી...

12/06/2022, રવિવારનાં રોજ વિરામય જૈન અહિંસા તીર્થ, પૂણે ખાતે 15 માળના ચબૂતરાનું ઉદ્ઘાટન - પશ્ચિમ મહારાષ્ટ્રનાં સૌ પ્રથમ આધુનિક ચબૂતરાનું સંજયભાઈ...

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું સલામત અને સુવિધાવાળું ઘર મળતાં જીવનમાં પહેલીવાર નિરાંત હાશ અને સુરક્ષાની લાગણી અનુભવી પ્રધાનમંત્રી આવાસ...

વિશ્વ ગુરુ ભારતના ઘડતરના શિલ્પીને આવકારવા ચાલી રહી છે ચહુદિશ તડામાર તૈયારીઓ.. વડોદરા, હવે ૮ દિવસનો પ્રતીક્ષા કાળ બાકી છે.તે...

વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન અને શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયે મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા તેમજ ગુજરાતના કલાકારોને ટેકો આપવા જોડાણ...

અમદાવાદ, તાજેતરમાં જ અમદાવાદ પોલીસ દ્વારા શહેરભરના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે શાહપુર પોલીસ...

વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે :...

ગંગોત્રી મંદિરની બહાર પગરખા મુકવાના રૂા.૩૦, યમનોત્રીમાં પાણીની બોટલના રૂા.પ૦ (એજન્સી) અમદાવાદ, ચારધામની યાત્રાએ જતા ગુજરાતી ઉપરાંત દેશના અન્ય યાત્રીઓને...

(એજન્સી) ટોરેન્ટો, કેનેેડામાં વસતા ભારતીયોના માતા-પિતા અને દાદા-દાદી માટે સારા સમાચાર છે. તેઓ માટે હવે કેનેડા સરકારે સુપર વિઝા નિયમો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.