Western Times News

Gujarati News

૧૧૪ નંગ ટાયર કબ્જે કરવામાં આવ્યાં અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી કન્ટેનરમાંથી ૧૦ લાખ ઉપરાંતના ટાયર...

(પ્રતિનિધિ) માણાવદર, માણાવદર તાલુકામા છેલ્લા ૫૦ દિવસથી આધારકાર્ડની કામગીરી સંપૂર્ણ બંધ હોવા બાબતે આમ આદમી પાર્ટી માણાવદર દ્વારા આવેદનપત્ર આપવામાં...

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો, કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોથી સોમનાથ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ગામેથી ભરુચ જિલ્લા એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક મહિલાને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) તાજેતરમાં કરજણ તાલુકામાં એક રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા.આ ઘટનાને લઈને ભરૂચના સાંસદ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કાલોલ તાલુકાના બોરૂ ગામે ધરમાં નિંદ્રાધીન પરીવારને તલવાર અને લાકડા સાથે આવેલ લુંટારૂ ટોળકીએ બંધક બનાવી...

શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછુ ઉમેરાયુ (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાની શ્રી સરસ્વતી વિદ્યાલય...

દેશ-વિદેશના ગુજરાતીઓ માટે એન.આર.જી. કાર્ડધારક તેનો ઉપયોગ કરી શકશે બાયડ, વિશ્વ સહીત ભારતના વિવિધ રાજયોમાં વસવાટ કરતા ગુજરાતીઓ હરીદ્વારની મુલાકાતે...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના બાલેટા ગામે જૂની અદાવતે જૂથ અથડામણ સર્જાતાં ગરદનના ભાગે લાકડી ને છાતીના ભાગે પાવડો...

ભારત વિકાસ પરીષદ નામની સંસ્થામાં ગાંધીનગર સાબરકાંઠા વિભાગના સહમંત્રીની દીકરીના લગ્નપ્રસંગે ચાંલ્લાની રકમ વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓમાં દાન કરીને એક નવો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના જાસપુર ખાતે નિર્માણધીન વિશ્વ ઉમિયાધામ મંદીરનો સોમવારના રોજ દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. આ પાટોત્સવમાં રૂા.૪ કરોડના નવા...

જીએસટી અધિકારીઓ ખોટી રીતે આઈટીસી માઈનસમાં પણ બ્લોક કરતા હતા (એજન્સી) સુરત, બોગસ બિલિંગમાં ખોટી રીતે લેવામાં આવેલી આઈટીસીસની વસુલાત...

મહાસત્તાઓ વચ્ચે વિચારધારા અને સલામતી માટેના વૈચારિક યુદ્ધમાં યુક્રેનનો ભોગ લેવાઈ ગયો? અને સમગ્ર વિશ્વ આર્થિક સંકટમાં મુકાઈ ગયું?! ભારતની...

ફેબ્રુઆરી, 2022માં 4,450 યુનિટનું રેકોર્ડ વેચાણ કર્યું-વાર્ષિક ધોરણે 1200 ટકાથી વધારે વૃદ્ધિ કરી વડોદરા,  દેશમાં અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય...

અમદાવાદ, રાજ્યનાં ૨૫ મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજ્યનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદારોની આ બદલીના હુકમો કરવામાં...

રાજકોટ, જસદણમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. જસદણમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રએ...

અમદાવાદ, રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત...

નવી દિલ્હી, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલેલા કિસાન આંદોલન દરમિયાન નોંધાયેલી ૧૭ ફરિયાદને દિલ્હી સરકારે આજે પરત લેવાની મંજૂરી...

અમદાવાદ, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ, નૈની-પ્રયાગરાજ છિવકી વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણ માટે નોનઇન્ટરલોકિંગ કાર્ય હોવાને...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર તોલમાપ વિભાગ દ્વારા વજનમાપની ચકાસણી ન થતા પેસેન્જરોને નુકશાન વેઠવું પડે છે. આ...

નડીઆદમાં મહાશિવરાત્રી પર્વના દિવસે નડીયાદના સુપ્રસિધ્ધ માઈ મંદિરમાં સવારથી શિવ ભક્તોનો ઘસારો જાેવા મળ્યો હતો જયારે જવાહર નગરમાં શિવકૃપા ગ્રુપના...

(પ્રતિનિધિ) દાહોદ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલએ દેવગઢ બારીયાના સરકારી હોસ્પીટલ ખાતે નવા અદ્યતન ડાયાલિસિસ વિભાગનું આજે વડનગર ખાતેથી ઇ-લોકાર્પણ કર્યું છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.