Western Times News

Gujarati News

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં કથિત રીતે કરાયેલી હિન્દુત્વની વાતો પર અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે...

કેનેડા, કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં મંદિરોમાં વારંવાર તોડફોડ અને ચોરીની ઘટનાઓના કારણે પૂજારીઓ અને શ્રદ્ધાળુઓમાં ગભરાટનો માહોલ છે. છેલ્લા ૧૦...

સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટની ૯૯% અછત (એજન્સી) અમદાવાદ, ગુજરાત સહિત દેશમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની મોટી ઘટ છે. જેમાં...

(એજન્સી) રાજકોટ, રાજકોટ દક્ષિણ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના આધારે...

(એજન્સી) સુરત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાનું સુરતમાં તેમના પાડોશી સાથેના ઝઘડામાં મર્ડર થયુ છે. ઘટનાની જાણ બાદ ગૃહ...

ભારતરત્ન લતા મંગેશકરનું નિધન -પીએમ મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,રાહુલ ગાંધી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ,ફિલ્મ જગતની હસ્તીઓએ ઉડા શોકની લાગણી વ્યકત...

(પ્રતિનિધિ) શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા સેક્ટરમાં ૩ ઘૂસણખોરોને ઠાર કર્યા છે....

(એજન્સી)લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. મેરઠની સાથે જ...

અમદાવાદ ડિવિઝનના દેશલપુર ગુડશેડથી પ્રથમવાર બેન્ટોનાઈટ પાવડર રશ્મિ મેટાલિક્સ લિ. ગોરખપુર માટે લોડિંગ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના દેશલપુર...

(એજન્સી) ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની અટકળોનો અંત આવી ગયો છે. કોંગ્રેસે વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત...

અમદાવાદ પશ્ચિમના માનનીય સાંસદ  ડૉ. કિરીટભાઈ પી. સોલંકી અને અમદાવાદના માનનીય મેયર શ્રી કિરીટ પરમારે  05 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદ...

રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગણી  અને સુવિધા માટે, સાબરમતી અને ભગત કી કોઠી વચ્ચે દોડતી ટ્રેન નંબર 14820/14819 અને ટ્રેન...

અમદાવાદ, અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણે એના માટે સાબરમતી રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સુધી જોય રાઈડ એરોટ્રાન્સ...

(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાન સભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજનાર છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોરખપુરથી...

(પ્રતિનિધિ) અમદાવાદ, માણેકચોકમાં સોની વેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ અવાનવાર સામે આવતી હોય છે આ સ્થિતિમાં વધુ એક સોની પાસેથી ૪૦...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી અને કડી-મહેસાણાની શાળામો શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહીલા વિશે અન્ય શિક્ષીકાઓએ ખોટી વાતો ફેલાવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.