Western Times News

Gujarati News

નવી દિલ્હી, ભારત સરકારે ૨૦૧૭માં ઈઝરાયલનું જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું. અમેરિકી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવો ખુલાસો...

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી ૧૪ દિવસના રીમાન્ડ માગવામાં...

ગાંધીનગર, રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૯૪૭ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના...

કોલકતા, પશ્ચિમ બંગાળના વર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શનિવારે આગ લાગવાથી એક દર્દીનુ મોત નીપજ્યુ, જેનાથી દર્દીઓ અને...

નવીદિલ્હી, વૈવાહિક બળાત્કાર મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સલાહ આપતા જણાવ્યુ કે આ મામલે ભારતે સાવધાની રાખીને આગળ વધવાની જરુર...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ રાજકીય રેલીને સંબોધિત કરશે. આ...

જયપુર, દેશમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ બાદ હવે રાજસ્થાન...

મુંબઇ, લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી પ્રખ્યાત થયેલી ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીના આગોતરા જામીન માટેની...

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મેરઠમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન અખિલેશ યાદવે પણ...

નવીદિલ્હી, યમનના હોદેદાહ બંદરેથી હુતી બળવાખોરો દ્વારા કબજે કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના ધ્વજવાળા માલવાહક જહાજમાં સવાર સાત ભારતીય ખલાસીઓની તબિયત...

ભુવનેશ્વર, ઓડિશા સરકારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું જગન્નાથ મંદિર...

લખનૌ, યુપીમાં જ્યાં વિધાનસભા ચૂંટણીનો ઉત્સાહ વધી ગયો છે. જયારે ઉત્તર પ્રદેશમાં એમએલસી (સ્થાનિક સંસ્થા) ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી...

બીજીંગ, વિશ્વમાં કોરોના વાયરસના વેરિયન્ટ ઓમીક્રોનને લઈને હજુ પણ ચિંતા હતી કે એક નવા પ્રકારે ખતરો ઉભો કર્યો છે. સાઉથ...

નવીદિલ્હી, સંસદ અને વિધાનસભાઓમાં હંગામા અંગે ચિંતા વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદ અને વિધાનસભા વધુ સંવેદનહીન સ્થળો બની...

જામનગર, ગુજરાતને દરિયાનો ખુબ જ મોટો કિનારો મળ્યો છે. જેના કારણે રાજ્યનાં દરિયા કિનારાના લાાખો લોકો માછીમાલન વ્યવસાય સાથે સંકળાયેલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.