નવી દિલ્હી,સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂત આંદોલન દરમિયાન ૭૦૨ ખેડૂતો માર્યા ગયા હોવાનો દાવો કરીને આ તમામ ખેડૂતોના નામ કેન્દ્ર સરકારને...
ચંદિગઢ, ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરનાર એક્ટ્રેસ કંગનાની કારને ગઈ કાલે પંજાબમાં નારાજ લોકોએ ઘેરી લીધી હતી. ખેડૂતો પર...
નવી દિલ્હી, લોકો મોંઘાભાવે શાકભાજી ખરીદે છે તો બીજી તરફ શાકભાજી ઉગાડનાર ખેડૂતોને તો સાવ નજીવી રકમ મળતી હોય છે.મોટાભાગનો...
નવી દિલ્હી, કૃષિ કાયદો પરત લીધા બાદ હવે એમએસપીનો મુદ્દો ઘણા દિવસથી ચર્ચામાં છે. તેવામાં કેન્દ્ર સરકારે એમએસપી પર બનનારી...
મુંબઈ, કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સમગ્ર વિશ્વની ચિંતાઓ વધી ગઈ છે. તેની અસર ક્રિપ્ટોકરન્સી પર પણ જાેવા મળી રહી...
બેંગ્લુરુ, ઘરમાં સીલ થવાની પીડા ઘણી વધારે હોય છે. આ આપવીતી છે ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા ૪૬ વર્ષના ડૉક્ટરની. લક્ષણો...
નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તેવુ મનાઈ રહ્યુ છે....
અમદાવાદ, એશિયામાં ટેક્નિકલ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેક્નિકલ શિક્ષણને લગતાં તમામ લાભ મળે તે હેતુસર,...
અમદાવાદ, આજે દિલ્હીના આપનાં ધારાસભ્ય અને શિક્ષણ-ક્રાંતિની નાયિકા આતિશી માર્લેના બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં સતત બે...
આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું: મુખ્યમંત્રી
ગાંઘીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે....
રાસ્કાથી વસ્ત્રાલના સપ્લાય બંધ કરી ઓડ-કમોડ તરફ લઈ જવાશે: નવી ઈસ્ટર્ન એકસપ્રેસ લાઈન દ્વારા દૈનિક ર૦૦ એમએલડી પાણી સપ્લાય થશે...
મુંબઇ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી. જેની...
મુંબઇ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝમાં એમ્પાયરને...
વોશ્ગિટન, યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધવાની દહેશત પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જાે...
દેવાસ, મધ્ય પ્રદેશના દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની...
ચંડીગઢ, મુસીબતના સમયે ઉધાર લીધેલા પૈસા કે લોન પાછી ચુકવવામાં આનાકાની કરનારાઓ માટે ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ દાખલો બેસાડ્યો...
નવીદિલ્હી, દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામના ગઢી હરસરુ પાસે એક ગમખ્વાર અકસ્માત થતાં ૫ લોકોના મોત અને એક યુવક...
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિદ્ધુને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ કમિશનરના આદેશને ફગાવી દીધો છે....
જાેહાનીસબર્ગ, વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દક્ષિણ આફિક્રામાં કોરોના સંક્રમણની સૌથી ડરામણી હકીકત...
નવીદિલ્હી, દિલ્હીનાં લોકોને હજુ પ્રદૂષણમાંથી રાહત મળી નથી. પવનની ધીમી ગતિને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે. શુક્રવારે દિલ્હીની...
સુરત, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે ઉક્તિને સાર્થક કરતા અનેક કિસ્સાઓ ભુતકાળમાં બની ગયા છે અને સસ્તા...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૪૫ નવા કેસ સામે આવ્યા હતા....
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌ સેના દિવસ નિમિત્તે દેશની દરિયાઈ સરહદની રક્ષા કરતા જવાનોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ...
નવીદિલ્હી, ખેડૂત યુનિયનની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી એમએસપીની માંગ ભારત સરકાર પાસે છે. વાટાઘાટો...
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના કલમ ૩૭૦ પરના નિવેદન પર વળતો...