Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદમાંએક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૩ પતિ ધરાવતી મહિલાછૂટાછેડા લીધા વગર જ અન્ય પુરુષ...

નવી દિલ્હી, વડાપ્રધાનમોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરી ખાતે ૨૫મા યુવામહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. યુવા મહોત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાનેકહ્યું હતું...

નવીદિલ્હી, પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર થયેલા સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની સમિતિની નિમણૂક કરી...

નવી દિલ્હી, ભારત-ચીનસરહદે બની રહેલા સડક નિર્માણના કામમાં કાર્યરત મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતઆપવા માટે જશે. ભારે બરફવર્ષાના કારણે બોર્ડર રોડ...

નવી દિલ્હી, દેશમાંકોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતતવધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે ૫ હજાર...

નવી દિલ્હી, સશસ્ત્રસીમા બળ એટલે કે, એસએસબીએ નેપાળને અડીને આવેલી ઉત્તર પ્રદેશની ૧૫ કિમી લાંબીસરહદ પર મસ્જિદ અને મદરેસાઓની સંખ્યાને...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા કેસમાં એક દિવસ ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર નવા સંક્રમણમાંભડકો થયો છે. ડિસેમ્બર મહિનાના અંતથી...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે....

નવી દિલ્હી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. પોતાના રસપ્રદ ટ્વીટના કારણે તેઓ ચર્ચામાં પણ રહે છે....

રાજકોટ, રાજકોટમાં ભાજપના કાર્યકરોએ શહેરના રાજશ્રી ટોકીઝ રોડ પરના પોશ વિસ્તારમાં હંગામો કરતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો ભાજપ કાર્યકરના પુત્રએ...

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત આપણા સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રને...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને લગતા કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. એક બાજુ લોકો કોરોનાનાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના - ઓમિક્રોનના કેસ વધતા સતર્ક થઈ ગયેલ રાજય સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણોની જાહેરાત થઈ રહી...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાના કેસ વધી રહ્યા છે અને તંત્ર પણ સતર્ક છે. ત્યારે રાજકારણીઓ બેફીકર છે. પાછલા દિવસોમાં જ કોરોનાનાને...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં ઉત્તરાયણનું પર્વ કોઈ પરિવાર માટે મોતની સજા ન બની જાય તે માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન તરફથી વાહનચાલકોને વિનામુલ્યે...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની પ્રથમ-દ્વિતીય અને હવે સંભવિત તૃતિય લહેર દરમ્યાન પ્રજાની સેવામાં સતત કાર્યરત એએમટીએસની બસની સેવા ઉત્તમ જાેવા મળી...

ર૦૦૯થી ર૦૧૧માં આચરવામાં આવેલ રૂા.ર૩૩ કરોડના કૌભાંડનું પુનરાવર્તન: રેવન્યુ ચેરમેન જૈનિકભાઈ વકીલે આરટીઓનું કૌભાંડ પકડ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

(એજન્સી) અમદાવાદ, કોરોનાથી બચવા માટે એક માત્ર વેક્સિનેશન જ રામબાણ ઈલાજ છે પરંતુ કેટલાક નાસમજ લોકો આ સત્ય હકીકતને સ્વીકારવા...

નવીદિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્શન, હકાલપટ્ટી કરતાં પણ ખરાબ કહેવાય. કારણ કે તેના પરિણામ...

નવીદિલ્હી, દેશમાં કોરોનાની વધતી જતી રફતાર ફરી એકવાર ચિંતાનું કારણ બની ગઈ છે. આ દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, યુપી અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.