Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે એક ડૉક્ટરને તેમણે પોતાના એક મહિલા પેશન્ટને આપેલી...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પોલ્યુશનની વકરતી સમસ્યાનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી.બીજી તરફ દિલ્હી સરકારે બાળકો માટે સ્કૂલો શરુ...

નવી દિલ્હી, રાજ્યસભામાંથી ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓનો વિરોધ આજે પણ યથાવત રહ્યો હતો. દરમિયાન આ સાંસદોના સસ્પેન્શનના...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિધ્ધુ આમ આદમી પાર્ટીમાં સામેલ થવા...

કાબુલ, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સહાયમાં કાપને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. બે દાયકાના યુદ્ધ...

નવીદિલ્હી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ ગૃહમાંથી ૧૨ સભ્યોને સસ્પેન્ડ કરવા પર ચાલી રહેલી મડાગાંઠ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું...

જનમાર્ગના જથ્થામાં નવી ૬૦ ઈલેકટ્રીક બસનો વધારો થશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી અમદાવાદ...

નવીદિલ્હી, અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જાેડાઈ ગયા છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર...

બીજીંગ, લીક થયેલા ચીની દસ્તાવેજાેથી જાણવા મળ્યું છે કે શિનજિયાંગ ક્ષેત્રમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પાછળ ચીનના રાષ્ટ્રપતિ શી...

નવીદિલ્હી, ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી, ભારતે અફઘાન નાગરિકોને ૨૦૦ ઈ-ઇમરજન્સી એક્સ-વેરાયટી વિઝા જારી કર્યા હતા, સરકારે બુધવારે રાજ્યસભામાં માહિતી...

સુરત, સુરતમાં સતત ગાંજાની માંગ વધતાં પોલીસ સફાળી થઇ ગઇ છે. અને તેમણે આ દિશામાં કડક કાર્યવાહી શરૂ કરી છે...

નવીદિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને...

નવીદિલ્લી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક રેલીને...

નવીદિલ્હી, રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ખેડૂતોના આંદોલનને કારણે પંજાબ, હરિયાણા...

અયોધ્યા, અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની છે અને અયોધ્યામાં હાઇ અલર્ટ જાહેર કરવામાં...

ગાંધીનગર, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા...

ભોપાલ, વેબસિરીઝ મિર્ઝાપુરમાં લલિતનો રોલ કરનાર અને મુન્ના ભૈયાનો ખાસ મિત્ર બ્રહ્મા મિશ્રાનું નિધન થઈ ગયું છે. 29 નવેમ્બરના રોજ...

જામનગર, જામનગરમાં આજે આફિક્રા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.