Western Times News

Gujarati News

કાબુલ, પાકિસ્તાને સૌથી પહેલાં તાલિબાનને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનની સરકાર તાલિબાની આતંકવાદીઓનો પક્ષ લઈને દુનિયાને તાલિબાન સાથે સંબંધો સ્થાપવાની તરફેણ...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બેંકના એક સ્ટડીમાં જણાવ્યા મુજબ કોવિડમાં આરોગ્ય સેવાઓ પાછળ ધરખમ ખર્ચ થવાથી ૫૦ કરોડથી...

ચંડીગઢ, પંજાબની લુધિયાણા કોર્ટમાં જે બોમ્બ વિસ્ફોટ થયો હતો, તેમાં બે લોકોનું મૃત્યુ થયું છે અને ૪ લોકો ઈજાગ્રસ્ત થયા...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતી પણ ચૂંટણી મોડમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશમાં બસપાના તમામ...

વડોદરા, શહેરના મકરપુરા વિસ્તારમાં જીઆઈડીસીની એક કંપનીમાં બોઈલર ફાટતાં ૪ કામદારોના મોત થયા છે, જ્યારે ૧૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત...

લંડન, દેશમાં કોરોનાના ખૂબ જ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસોમાં તેજી વચ્ચે, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું એક સંશોધન આશાસ્પદ છે. અભ્યાસ...

ટોરેન્ટો, વિદેશમાં જઈને વસવાનું ઘણા લોકોનું સપનું હોય છે તેમાં પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝિલેન્ડ અને યુકે ભારત તેમજ ગુજરાતમાં...

નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકાંડમાં ૨ દશકા કરતાં પણ વધારે સમયથી ઉંમરકેદની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને રાજ્ય...

લખનૌ, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશતની વચ્ચે યોગી સરકારે મોટો ર્નિણય કર્યો છે. સીએમ યોગીએ ૨૫ ડિસેમ્બરથી પ્રદેશમાં નાઈટ કર્ફ્‌યુનુ...

લુધિયાણા, પંજાબની લુધિયાણા કોર્ટના પરિસરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં હાઈ ગ્રેડ એક્સપ્લોસિવનો ઉપયોગ થયો હોવાની જાણકારી સામે આવી છે. ફોરેન્સિક અને...

ભોપાલ, મધ્ય પ્રદેશમાં રાત્રે કર્ફ્‌યુ લાગુ થયા બાદ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મારતીમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ કરી દેવાયો છે. ઓનલાઈન...

નવી દિલ્હી, ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહે વર્ષે ૧૯૯૮માં...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિર્દેશક તેમજ નમામિ ગંગે મિશનના પ્રમુખ રાજીવ રંજન મિશ્રા તથા અધિકારી પુસ્કલ ઉપાધ્યાયે ગંગા...

હૈદરાબાદ, આઈઆઈટીકાનપુરના સંશોધકોની આગાહી અનુસાર કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરુ થઈ શકે છે અને શક્ય છે કે નવો ઓમિક્રોન વેરિયન્ટ...

અમદાવાદ, ​​રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે....

રાજકોટ, રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીએ આરોપ કર્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B. COMની પરીક્ષાનું પેપર...

અમદાવાદ, રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૬થી૧૦માં વૈદિક ગણિતનો અભ્યાસ કરવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.