Western Times News

Gujarati News

અમદાવાદ, દિવાળીના તહેવારમાં રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં ઈમરજન્સીના કેસોમાં ૧૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. રવિવારે જાહેર કરાયેલાં રિપોર્ટમાં આ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી પોલીસને નિશાન બનાવી છે. રવિવારે મોડી સાંજે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને...

તમિલનાડુ, રવિવારે ચેન્નઈમાં પડેલા ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો છે. ભારે વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને નૂતન વર્ષની શુભકામનાઓનું આદાનપ્રદાન કર્યું હતું તથા નવા વર્ષમાં ગુજરાત...

અમદાવાદ,  કોરોનાને પગલે  આ વર્ષે ૨૦૨૧માં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઈ નથી ત્યારે હવે સરકાર ૨૦૨૨માં વાઈબ્રન્ટ યોજવા માટે...

હુમલાના થોડા સમય બાદ પીએમ કદીમીએ ટ્વિટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી નવી દિલ્હી,  ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ...

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને આપવામાં આવી રહેલી તમામ સગવડને હવે પૂર્ણ...

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ રહી છે. એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થઈ રહેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી,...

નવી દિલ્હી,  છત્તીસગઢના સુકમા ખાતે સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પ ખાતે ભારે મોટી ઘટના બની છે. હકીકતે કેમ્પના એક જવાને પોતાના...

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી આહાર આ વિષય પરનું સંશોધન ઑસ્ટ્રિયા ખાતેની અંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રસ્તુત ! ‘મોટાભાગે આપણે આહારનો સ્વાદ અથવા તેમાં...

ભાડજમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર ખાતે ભવ્ય ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ...

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ડીસા શહેરમાં રેલી યોજાઇઃ ડીસાવાસીઓએ પુષ્‍પવર્ષા કરી ઠેર ઠેર મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યુ ગૃહ રાજ્ય...

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા, પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા નિર્મિત એલીમેન્ટ્સ એપ-ગુજરાતી ઈ-લોન્ચ ના...

મોડાસા, મોડાસા તાલુકાના ડુધરવાડા ગામમાં સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગામમાં થી પાટીદાર સમાજના વડીલો યુવાનો બહેનો...

આચાર્ય લોકેશજીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલજી સાથે રાષ્ટ્રીય મહત્વના વિષયો પર ચર્ચા કરી.-વિકાસ માટે શાંતિ જરૂરી છે - આચાર્ય લોકેશજી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.