Western Times News

Gujarati News

બીજીંગ, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાલિબાનનો અવાજ ઉઠાવતાં કહ્યું કે, દુનિયાએ અફઘાનિસ્તાન પર એક પક્ષીય આર્થિક પ્રતિબંધો જલદીથી હટાવી...

નવીદિલ્હી, ગુજરાતના કચ્છમાં બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરે ભૂતકાળમાં ભારે માત્રામાં પકડાયેલી દવાઓના કન્સાઈમેન્ટને લઈને હંગામો મચાવ્યો...

નવીદિલ્હી, કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ સડક દુર્ઘટનાઓને ઘટાડવા માટે પ્રોફેશનલ ટ્રક ચાલકો માટે સમય નક્કી કરવાની...

નવીદિલ્હી, આઈપીએલ ૨૦૨૧ના બીજા ફેઝની શરૂઆત યૂએઈમાં થઈ ગઈ છે. મહત્વનું છે કે આ મોટી ટૂર્નામેન્ટને લઈને હંમેશા સવાલ ઉઠતા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ ૩.૩૦ વાગે વોશિંગ્ટન પહોંચ્યા હતાં. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ...

નવીદિલ્હી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ બે સપ્તાહ પહેલા ગુજરાતના મુન્દ્રા બંદર પરથી આશરે ૩,૦૦૦ કિલો હેરોઇન જપ્ત કરી...

રાંચી, ઝારખંડની રાજધાની રાંચીમાં ગઇકાલે મોડી સાંજે ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. જાણકારી અનુસાર ભાજપ અનુસૂચિત...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૨૦મી સપ્ટેમ્બર, સોમવારથી કોરોનાની રસી મેળવવા માટેની પાત્રતા ધરાવતા હોય પરંતુ પહેલો કે બીજાે ડોઝ ન...

મોરબી, છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે જેમાં બુધવારે રાત્રે ૧૦-૧૧ના સુમારે ટીમ્બડી પાટિયા નજીક...

મુંબઈ, ટીવી એક્ટર અને બિગ બોસ ૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે હાર્ટ અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના મોતના સમાચારે...

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે....

DRM તરુણ જૈન દ્વારા મંડલ કાર્યાલયમાં 'સીવરજ ટ્રીટમેન્ટ પ્લાંટ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર “સ્વચ્છ રેલ...

અગ્રણી ટેકનોલોજી કંપની સિગ્નેટ ઇન્ફોટેકે ભારત, મધ્ય પૂર્વ અને યુરોપમાં એની પોઝિશન મજબૂત કરી -કંપનીએ ચાલુ વર્ષે એના ટેક્ષ ટેકનોલોજી...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર કોવિડ -19 થી સંપૂર્ણપણે મુક્ત કરવાના હેતુથી મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી તરુણ જૈનના માર્ગદર્શન...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) કે.કે.શાહ આરોગ્ય મંડળ સંચાલિત સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રીમંત ફતેસિંહ રાવ ગાયકવાડ જનરલ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે કોરોના સમયને કારણે મેળો બંધ રાખવા છતાં મોટી સંખ્યામાં માઇ ભકતો મા અંબાના...

(પ્રતિનિધિ)ભરૂચ, અનુસુચિત આદિજાતિના પ્રમાણ પત્ર કાઢી આપવા બાબતે નેત્રંગ મામલતદાર કચેરી દ્રારા સરકારની નવી ગાઈડલાઈન મુજબ અમલ વારી કરવામા આવતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.