Western Times News

Gujarati News

અમદાવાદ, આજે દિલ્હીના આપનાં ધારાસભ્ય અને શિક્ષણ-ક્રાંતિની નાયિકા આતિશી માર્લેના બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં સતત બે...

ગાંઘીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે....

રાસ્કાથી વસ્ત્રાલના સપ્લાય બંધ કરી ઓડ-કમોડ તરફ લઈ જવાશે:  નવી ઈસ્ટર્ન એકસપ્રેસ લાઈન દ્વારા દૈનિક ર૦૦ એમએલડી પાણી સપ્લાય થશે...

મુંબઇ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી. જેની...

મુંબઇ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝમાં એમ્પાયરને...

વોશ્ગિટન, યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધવાની દહેશત પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જાે...

દેવાસ, મધ્ય પ્રદેશના દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની...

ચંડીગઢ, મુસીબતના સમયે ઉધાર લીધેલા પૈસા કે લોન પાછી ચુકવવામાં આનાકાની કરનારાઓ માટે ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ દાખલો બેસાડ્યો...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિદ્ધુને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ કમિશનરના આદેશને ફગાવી દીધો છે....

જાેહાનીસબર્ગ, વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દક્ષિણ આફિક્રામાં કોરોના સંક્રમણની સૌથી ડરામણી હકીકત...

નવીદિલ્હી, દિલ્હીનાં લોકોને હજુ પ્રદૂષણમાંથી રાહત મળી નથી. પવનની ધીમી ગતિને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે. શુક્રવારે દિલ્હીની...

સુરત, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે ઉક્તિને સાર્થક કરતા અનેક કિસ્સાઓ ભુતકાળમાં બની ગયા છે અને સસ્તા...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌ સેના દિવસ નિમિત્તે દેશની દરિયાઈ સરહદની રક્ષા કરતા જવાનોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ...

નવીદિલ્હી, ખેડૂત યુનિયનની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી એમએસપીની માંગ ભારત સરકાર પાસે છે. વાટાઘાટો...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના કલમ ૩૭૦ પરના નિવેદન પર વળતો...

નવીદિલ્હી, સરકારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૩,૬૭,૨૩૦ રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -૧૯ રસીકરણ કવરેજ ૧૨૫.૭૫ કરોડ (૧,૨૫,...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતા વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે છ રાજ્યોને પત્ર લખીને અલર્ટ કર્યા...

યુવા પેઢીને કાયદા નિર્માણની લોકતાંત્રિક પ્રક્રિયાથી પરિચિત કરવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર પાસે આવેલ કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજીત યુથ પાર્લામેન્ટ ઑફ...

ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની...

અમદાવાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી એક વિઝા કન્સલ્ટન્સી કંપનીના માલિકે ત્રણ શખ્સ વિરુદ્ધ ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.