Western Times News

Gujarati News

વઢવાણ, વઢવાણ પંથકમાં આવેલા અભ્યારણ્યમાં હાલમાં વિદેશી પક્ષીઓ આવતા હોઈ આયુર્વેદિક દવા વેચવાના બહાને મહારાષ્ટ્ર પંથકની શિકબારી ટોળકી આવી હોવાની...

ધોરાજી, ધોરાજીના બહારપુરમાં રોનક સ્કુલની સામે આવેલા ખુલ્લા મેદાનમાં સ્કોર્પિયો કારમાંથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો...

સરપંચ જુગારમાં પકડાયેલ હોઈ તેમને ધ્વજવંદન નહિ કરાવાતા વિવાદ વકર્યો હોવાનો મુખ્ય શિક્ષકે આક્ષેપ કર્યો હતો (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના...

૪ દર્દીએ ડો.સોનિયાને ફાઈલ આપીઃ ભોગ બનેલા ૧૦ દર્દીઓ જાહેરમાં બહાર આવ્યા વડોદરા, કોરોના મહામારીને અવસર માની બેઠેલા સ્ટર્લિંગ હોસ્પીટલના...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના રાજપુર (મહાદેવ ગ્રામ)ગામે ગામના પનોતા પુત્રના માધ્યમિક શાળામાં દીર્ઘકાલીન સેવાઓ આપી નિવૃત્ત થવાના અવસરે...

તખતપુર ગામે સમાજનું ૨૬ મું સ્નેહ સંમેલન યોજાયું (તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા લેઉવા પટેલ સમાજ...

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝને ચેકીંગ માં મેળવી ઉલ્લેખનીય ઉપલબ્ધતા પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરી પર વિરામ લગાવવા ના ઉદ્દેશ્ય થી નિયમીત  ટિકિટ ચેકીંગ અભિયાન ચલાવવામાં...

અમદાવાદ, અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારો કરવા મ્યુનિસિપલ તંત્ર તરફથી વધુ એક વન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ....

શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ૩૭ જેટલાં પે એન્ડ પાર્ક માટેની દરખાસ્ત સ્ટે.કમીટીમાં મંજૂર અમદાવાદ, શહેરમાં વધતી જતી ટ્રાફીક અને પાર્કીગની...

71મા સ્થાપના દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેની મુખ્ય કચેરી, ચર્ચગેટને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી પશ્ચિમ રેલ્વેએ 5 નવેમ્બર, 2021 ના રોજ તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરીને તેના 71મા વર્ષમાં પ્રવેશ કર્યો છે...

રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ  સીઈઓ એ  પશ્ચિમ રેલવે મુખ્યાલય અને મુંબઈ સેન્ટ્રલ  ડિવિઝનની  મુલાકાત કરી અને સમીક્ષા બેઠક કરી રેલવે બોર્ડના અધ્યક્ષ અને...

કેજરીવાલને ટેગ કરી સ્થાનિક નેતાઓ દ્વારા થતી અવગણના સામે રોષ ઠાલવ્યો-તુષારભાઈએ જણાવ્યું છે કે, સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેમનું માન-સન્માન...

મુંબઈ, મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક સરેઆમ એનસીબીના ઝોનલ ડિરેક્ટર...

નવી દિલ્હી, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઈમેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સથી ડિલીટ કરાયેલા ડેટાને પાછા...

નાગપુર, પાકિસ્તાનના સિંધ ક્ષેત્રમાં આવેલા સક્કરમાં રહેતા વંદના કેસવાનીની જ્યારે નાગપુરના અનિલ જમનાની સાથે સગાઈ થઈ હતી ત્યારે તેની ઉંમર...

ગાજીપુર, ૨૪ ઓક્ટોબરની સવારે પોલીસે જાંગીપુરના યાદવ મોર ખાતે ફર્નિચરના વેપારીની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. મૃતક જિતેન્દ્રની હત્યા તેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.