Western Times News

Gujarati News

રાજ્યમાં ૩૯૬ લોકો વેન્ટિલેટર પરઃ ૬,૪૭૯ લોકો કોરોના વાયરસને મ્હાત આપીને સાજા પણ થયા છે ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...

મુંબઈ: મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી વર્ષ ૨૦૦૭માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી નેહા શર્મા બિહારનાં ભાગલપુરમાં જન્મી છે. નેહા બોલિવૂડની સાથે સાઉથની...

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ ટેલેન્ટેડ અને સક્સેસફૂલ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ છે સાથે જ તે તેનાં બોલ્ડ અવતારને કારણે પણ...

મુંબઈ: એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી ટૂંક સમયમાં ટીવીના નંબર ૧ શો 'અનુપમા'માં જાેવા મળવાનો છે. સુધાંશુ પાંડે કે જે સીરિયલમાં વનરાજનો...

મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના...

નવીદિલ્હી: ભાજપના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમોડમાં હતા અને કોરોના ત્રાટકી ગયો. એ પછી હવે ભાજપ ડેમેજકંટ્રોલની સ્થિતિમાં આવી ગયો છે....

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ...

ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કેસોના નિયંત્રણમાં નહિં આવતાં ના છુટકે રાજ્યસરકારે...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીના આઠમા તબક્કાના ૨૮૩ ઉમેદવારોમાંથી ૬૪ની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ છે.તેમાંથી ૫૦ની વિરૂધ્ધ ખુબ ગંભર અપરાધિક મામલા...

નવીદિલ્હી: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન,...

નવીદિલ્હી: કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે...

પટણા: બિહારમાં એનડીએની સરકારના સાથી પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે.ભાજપે અનેકવાર નીતીશકુમારની પોતાની જ સરકારને કાયદો અને વ્યવસ્થા વગેરેના મુદ્દા...

મેટરનિટી લીવ રજા પુર્ણ થયાના બીજા દિવસથી ૧૦૮ એમ્યુલન્સમાં ફરજ બજાવે છે નિતાબેન ૧૨ કલાકની ડ્યુટી પુર્ણ કરીને રાત્રે ઘરે...

સિવિલ હોસ્પિટલના હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટની સાહસિકતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષથી હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન બ્રહ્મભટ્ટે...

સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૨૧૪ કોરોના વોરીયર્સ, ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ મેળવ્યો કોરોનાની બિમારીમાં આર્યુવેદિક...

અમદાવાદ: આસરવા સિવિલ કેમ્પસની બહાર ૩૩ વર્ષનો દીપક પસાત આંખોમાં ગમગીની અને ઘેરા આઘાત સાથે વ્હિલચેરમાં પોતાની પત્નીને લઈને શૂન્યમનસ્ક...

રાજકોટ: આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે પરંતુ આજની તારીખે પણ સ્ત્રી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો...

કોરોનાના કપરા કાળમાં સમાજ અને બાળકોના હિતમાં શિક્ષકોએ સઘન જવાબદારી નિભાવવી પડશે: શિક્ષક માટે બાળકનું હિત સર્વોપરી - શિક્ષણમંત્રી શ્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.