Western Times News

Gujarati News

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનો અને પતિના આડા સંબંધોનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પશ્ચિમ...

પોલીસ અધિકારી અને કર્મચારીઓના જ ઘર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? અમદાવાદ: તાજેતરમાં એસી.પી. પ્રજાપતિના ઘરમાં...

(એજન્સી) અમદાવાદ, ધોરણ-૯ ની વિદ્યાર્થિનીઓને મળતી સાયકલ સહાયમાં ચાલતી પોલંપોલ પર હવે બ્રેક વાગશે. રાજ્ય સરકાર દ્વારા સરસ્વતિ સાધના યોજનાનો...

અમદાવાદ, રિક્ષામાં ફરતી અને લૂંટ કરતી ગેંગે હવે માઝા મૂકી છે. નિર્દોષ નાગરિકોને રિક્ષામાં બેસાડી ધકકામુકી કરીને તો કઢયારેક ડરાવી-ધમકાવી...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વ સોમવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી ભારતમાં પણ કોરોના પ્રોટોકોલ હેઠળ જુદા જુદા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન...

અમદાવાદ, જુહાપુરામાં રહેની પરિણીતાને પિયરમાં મોકલી પતિ તેમજ સાસુ-સસરા અમેરિકા જતાં રહ્યાં છે. પરિણીતાને સાસુએ કહ્યું કે હવે તું છુટાછેડા...

૪ લાખના રોકાણ સામે ર૭ લાખનું વળતર અપાવવાનું કહી કામ ન અપાવ્યુ! (એજન્સી) અમદાવાદ, ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગમાં પ્રોજેક્ટના વિડીયોનું...

પોલીસ ફરીયાદ ન થાય એટલે નાની રકમનું ફ્રોડ કરતાં- ૧૭૦૦થી વધુ ભોગ બન્યા (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના મહામારીને પગલે કેટલાય નાગરીકો...

અંદાજે ૧.રપ લાખ નાગરિકોને ફાયદો થશે ઃ નવી ખોદવામાં આવેલ ટી.પી સ્કીમોમાં સ્ટ્રોમ લાઈન નાંખવામાં આવશે અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં વરસાદી...

રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી ....... *વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની...

મહેસાણા: વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલા અધ્યતન અદ્યતન લુક ધરાવતો નવો વોચ ટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે. ૧૦૦...

સુરત: શહેરમાં ફરી એકવાર માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના સામે આવી છે. મોબાઇલમાં વીડિયો બનાવવાની લ્હાયમાં એક ૧૧ વર્ષની...

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ પડવાથી બાળકીનું મોત થયું છે. સરસ્વતી આવાસમાં મોડીરાતે સ્લેબ ધરાશાયી થયો હતો.આ ઘટનામાં ૮...

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ જૂનને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કર્યો છે. જેની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે...

ગાંઘીનગર: રાજ્યમાં આજે પણ રહેશે વરસાદી માહોલ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક...

નવીદિલ્હી: ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી ૪૫ ટકા સુધી પહોંચી ચુકી...

નવીદિલ્હી: દર આંતરા દિવસે ઇંધણોની કિંમતમાં વધારો કરવાનો સિલસિલો જાળવી રાખતાં સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ રવિવારે પેટ્રોલમાં ૨૯ પૈસા અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.