પરંપરાગત ધાર્મિક વિધીથી હોળી પ્રગટાવી શકાશે પણ ભીડ એકત્રિત ન થાય તેનું વિશેષરીતે ધ્યાન રાખવું પડશે અમદાવાદ, કોરોના વાયરસનો ફેલાવો...
૨૦૨૧-૨૨ના વર્ષનું અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું અમદાવાદ, નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું...
અમદાવાદ, હાલમાં શહેરમાં રાતે નવ વાગ્યા બાદ કર્ફ્યુ ચાલી રહ્યો છે. જેનાં કારણે મોટાભાગના રહીશો ઘર માં પુરાઈ રહ્યા છે....
અમદાવાદ, એમબીએ-એમસીએ પ્રવેશ માટેની સીમેટ (કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામા આવી છે. હવે ૩૧મી માર્ચે...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના કેસોનો...
દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો અમદાવાદ, વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ...
અમદાવાદ: કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજાે બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ...
પુણે: ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે ગઇકાલે અહીં રમાયેલ પ્રથમ વનડેને જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને બેવડો આંચકો લાગ્યો છે. પહેલી જ...
નવી દિલ્હી: સંસદમાં નાણા બિલ - ૨૦૨૧ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે લોકસભામાં કહ્યુ હતુ કે સરકાર...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસોના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.દેશમાં રોજ ૪૦૦૦૦ જેટલા નવા કેસ રેકોર્ડ થઈ...
સુરત: આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણામાં ધોળા દિવસે કરપીણ હત્યા થતા સુરત અને આણંદ પંથકમાં ચકચાર મચી છે. આણંદના...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ૨૮મી અને ૨૯મી માર્ચ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય પછી તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી...
રાજકોટ: હોળી અને ધૂળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ આપવામાં...
રાજકોટ: દેશમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસે કોરોના જાણે રાજકોટવાસીઓ માટે કહેર બનીને આવ્યો હોય તેમ...
સુરેન્દ્રનગર: મહિલા અને બાળકી સાથે અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના...
અમદાવાદ: વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી...
કોલકતા: નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત...
મુંબઇ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે મુંબઈમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. મ્સ્ઝ્રએ ગાઈડલાઈન જાહેર કરી છે....
કોલકતા: રાજયમાં યોજાનાર ચુંટણીઓને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો જબરજસ્ત ચુંટણી પ્રચારમાં લાગી છે આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારા પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે...
પટણા: બિહાર વિધાનસભામાં હંગામો અને વિરોધ પક્ષોના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવા દરમિયાન થયેલ દુર્વ્યવહારને લઇ રાજદ નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી...
પટણા: બિહાર સશસ્ત્ર પોલીસ બળ વિધેયક ૨૦૨૧ના વિરોધમાં બિહાર વિધાનસભામાં ગઇકાલે થયેલ જબરજસ્ત હંગામા બાદ આજે પણ આવી જ સ્થિતિ...
નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે ભાજપના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કોંગ્રેસને ફટકાર લગાવી છે. હકીકતમાં બન્યું એવું...
મુંબઇ: મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત...