Western Times News

Gujarati News

2 ડિસેમ્બર 2021 ના​​રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા અમદાવાદ મંડળ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા...

નવી દિલ્હી: પુરાણોથી લઈને આધુનિક યુગની શરૂઆત સુધી, દિલ્હીમાં ફરી એક વખત ઈતિહાસ ચર્ચામાં છે. એવું થયું છે કે દિલ્હી વિધાનસભામાં...

નવી દિલ્હી,  બિગબોસ-13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે અવસાન થયું હતું. તેમના મૃત્યુને લઈ ટીવી અને ફિલ્મ જગતના કલાકારો ખૂબ જ...

અમદાવાદ, ટેક્નોલોજી પ્રોડક્ટ્‌સ અને સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની લીનોવોએ તેના ભાગીદાર એનજીઓ યુવા અનસ્ટોપેબલ સાથે મળીને ટેબ્લેટ આધારિત શિક્ષણ અને...

અમદાવાદ, ઉત્સર્જન ઘટાડવા તથા એન્જિનની કાર્યક્ષમતા વધારવા માટે ઈન્ડિયન ઓઈલે બીએસ-૬ વાહનો માટે ખાસ તૈયાર કરાયેલા બે નવા પ્રીમિયમ લુબ્રિકન્ટ્‌સ...

પંજશીર, એક તરફ તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને વિશ્વ સાથે પોતાના સંબંધો સ્થાપિત કરવાની વાત કરી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદી જૂથોને આશ્રય આપવાની ભારતની ચિંતા વચ્ચે તાલિબાને કહ્યું છે કે અમે કાશ્મીર સહિત સમગ્ર વિશ્વને...

(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં સતત વિવાદ બહાર આવતા રહે છે મોડાસા તાલુકાના ખડોદા ગામમાં પશુપાલકોએ દૂધ મંડળીમાં વહીવટ...

કાબુલ, અફઘાનિસ્તાનમાં શુક્રવારે નવી સરકારની જાહેરાત થવાની હતી, પરંતુ તાલિબાનના ટોચના નેતાઓએ આ અંગેનો નિર્ણય આજે ટાળી દીધો છે. હવે...

હૈદરાબાદ, કોરોનામાંથી સ્વસ્થ થઈ રહેલા દર્દીઓને લાગુ પડતી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસની બીમારીએ આંધ્રપ્રદેશમાં ફરી તરખાટ મચાવ્યો છે. આંધ્રપ્રદેશમાં...

મેયર બંગલાનું માસિક બીલ માત્ર રૂા.૧પ૦૦: કમિશ્નર બંગલાનું માસિક બીલ રૂા.પ૦૦૦: દાણાપીઠ કાર્યાલયનું બીલ માસિક રૂા.૯ લાખ (દેવેન્દ્ર શાહ દ્વારા)...

રાજુ ચાંડકે આસારામની પ્રવૃતિઓ ઉજાગર કરતા તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું: એક આરોપી અગાઉ પકડાઈ ચુક્યો છે: જયારે એક હજુ...

નવી દિલ્હી, કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા ફરી એકવાર ત્રીજી લહેર તરફ ઈશારો કરવા લાગી છે અને કેટલાંક રાજ્યમાં...

કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસે ગુજરાતમાં ૭૧૦૦ રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને ૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી...

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત એક હુમલાખોરે મોલમાં ઘુસીને ૬ લોકોને ચાકુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હોવાની ઘટના...

નવીદિલ્હી, કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે ૧૫મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં...

કેવડિયા, કેવડિયા માં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની કારોબારીનો આજે બીજાે દિવસ છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રદેશ ભાજપની કારોબારીમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.